રાષ્ટ્રીય બાલિકા દિને ૩,૪૦,૦૦૦ સેનેટરી પેડનું કિશોરીઓને વિતરણ

National Girl Child Dayરાષ્ટ્રીય બાલિકા દિને ગોકુલધામ-નાર દ્વારાસ્વામી ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી ૩,૪૦,૦૦૦ સેનેટરી પેડનું કિશોરીઓને વિતરણ આણંદ,૨૫ જાન્યુઆરી: તાજેતરમાં ગોકુલધામ-નાર મુકામે સેનેટરી પેડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.ગોકુલધામ-નારના સંતો પૂ.શુકદેવ … Read More

27 થી 29 જાન્યુઆરી સુધી ચાંદલોદિયા-ખોડીયાર વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ ગેટ 3 બંધ રહેશે

અમદાવાદ, ૨૪ જાન્યુઆરી: અમદાવાદ ડિવિઝનના ખોડિયાર-ગાંધીનગર રેલ્વે ખંડના ચાંદલોડિયા સ્ટેશનની વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 3, 27 જાન્યુઆરી, 2021 સવારે 08.00 વાગ્યેથી થી 29 જાન્યુઆરી, 2021 રાત્રે 20.00 વાગ્યે સુધી … Read More

અમદાવાદ જીલ્લાના સાત તાલુકા અને નવ સેશન સાઈટ પર ૬૪૧ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૨૩ જાન્યુઆરી: કોરોના કાળનો સદાયને માટે અંત આવે તે હેતુથી સમગ્ર દેશમાં આઠ દિવસથી આરોગ્ય વિભાગ ના ડોક્ટર,હેલ્થ ઓફિસર, હેલ્થ વર્કસ અને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને … Read More

અંગદાન એ જ મહાદાનઃ ત્રણ દીકરીઓ પોતાની માતાની યાદોને જીવંત રાખવા કર્યું માતાના અંગોનું દાન

ત્રણ પુત્રીરત્નએ મળીને “અંગદાન એ જ મહાદાન”ના મંત્રને સાર્થક કર્યો ત્રણ દિકરીએ મૃતક માતાના અંગોનું દાન કરીને માતાની યાદોને જીવંત બનાવી જે કામ મીનાબહેનના પુત્રો ન કરી શક્યા તે કામ … Read More

અમદાવાદ – પુણે, ભુજ – પુણે અને ભગતની કોઠી – પુણે વચ્ચે વધારાની સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ, ૨૨ જાન્યુઆરી: રેલ્વે પ્રશાસને મુસાફરોની વધેલી સંખ્યા અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી પુણે, ભુજ – પુણે અને ભગતની કોઠી – પુણે વચ્ચે સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનો ચાલી રહી છે … Read More

બેટી બચાવો….બેટી પઢાવો અભિયાનના સફળ પાંચ વર્ષ

ગાગરમાં સાગર કહેવત મુજબ નાના એવા ધ્રોલ ગામે બેટી પઢાવો અભિયાન દેશભર માં ઉદાહરણરૂપ ધ્રોલમાં ૧૧ થી ૧૮ વર્ષની અભ્યાસ છોડી દીધેલ ૭૦૦ દીકરીઓને ફરી શિક્ષણ અપાયું. અહેવાલ: જગત રાવલ, … Read More

જામનગરમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ વર્ચ્યુઅલ પત્રકાર પરિષદ યોજાઈ

ભારતીય ચૂંટણીપંચ દ્વારા હાલ ઇ-ઇપીકની કામગીરી ચાલી રહી છે -કલેકટર રવિશંકર અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૨ જાન્યુઆરી: જામનગર જિલ્લામાં આ ઝુંબેશમાં લોકો જાગૃત થઇ અને વધુમાં વધુ મતદાતા જોડાઇ, ઇ-ઇપીક … Read More

૮૯ વર્ષના વરિષ્ઠ તબીબ કોરોનાની રસી મુકાવી: રસીથી ડરશો નહિ રસી થી જ કોરોનાને મહાત કરી શકીશું: ડો.રોહિત ભટ્ટ

ગુજરાતની કદાચ પ્રથમ ઘટના: ૮૯ વર્ષના વરિષ્ઠ તબીબ ડો.રોહિત ભટ્ટે કોરોનાની રસી મુકાવી: રસીથી ડરશો નહિ રસી થી જ કોરોનાને મહાત કરી શકીશું.. ડો.રોહિતનો સંદેશ સરકારી અને કોર્પોરેટ સહિત ખાનગી … Read More

કોરોના રસી સુરક્ષિત છે તે સાબિત કરવા સુપરિન્ટેન્ડન્ટ ડો. જે. વી. મોદીએ ખુદ પહેલા રસી લઇને સ્ટાફને પ્રેરણા આપી

અમદાવાદ સિવિલમાં કોરોના સામેના રસીકરણનો આજે ત્રીજો દિવસ અમદાવાદ સિવિલના આખા ઑર્થોપેડિક વિભાગે કોરોનાની રસી લઈ દર્દીઓની વધુ સારી સેવા માટે કમર કસી ૫૦ થી વધુ ઓર્થોપેડિક તબીબોએ એકસાથે કોરોના … Read More

જાણો,પોસ્ટમોર્ટમ પદ્ધતિની મહત્વની શસ્ત્રક્રિયાઃ ઓટોપ્સી વિશે..

અનેક રહસ્યોને ઉજાગર કરતી મરણોત્તર તપાસ એટલે કે પોસ્ટ મોર્ટમનું પ્રથમ પગથિયું મૃત શરીરનું અવલોકન – ઓટોપ્સી છે અહેવાલ: સુરેશ મિશ્રા વડોદરા, ૨૦ જાન્યુઆરી: એક વાર વર્ષો સુધી સરકારી દવાખાનામાં … Read More