Owaisi Attacks Mohan Bhagwat: મોહન ભાગવતના નિવેદન પર ઓવૈસીનો વળતો પ્રહાર- વાંચો શું કહ્યું?

Owaisi Attacks Mohan Bhagwat: ઓવૈસીએ એક જાહેર મંચ પર આરએસએસ ચીફના વસ્તી નિયંત્રણવાળા નિવેદનની ટીકા કરતા કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મુસ્લિમોની વસ્તી વધી રહી નથી, … Read More

Owaisi said about RSS: જયપુરમાં AIMIMના ઓવૈસીએ RSS પર સાધ્યું નિશાન, તે દિવસ દૂર નથી જ્યારે સ્થિતિ શ્રીલંકા જેવી થશે

Owaisi said about RSS: ઓવૈસીએ અગ્નિવીર યોજનાનો વિરોધ, ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરીને ઓવૈસીએ ભારતના લોકોનો નેતાઓ પરનો વિશ્વાસ ઘટ્યો હોવાનું જણાવ્યું જયપુર, 01 ઓગષ્ટઃ Owaisi said about RSS: એઆઈએમઆઈએમ પ્રમુખ … Read More

Bomb Blast Threats To RSS: લખનઉ સહિત છ ઓફિસોની ઉડાવી દેવાની ધમકી- વાંચો શું છે મામલો?

Bomb Blast Threats To RSS: ત્રણ ભાષામાં મોકલવામાં આવેલા મેસેજમાં લખનૌ, નવાબગંજ સિવાય કર્ણાટકમાં ચાર સ્થળોએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી નવી દિલ્હી, 07 જૂનઃ Bomb Blast Threats To … Read More

RSS meeting in amdavad: અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન આ વર્ષે ૧૧ થી ૧૩ માર્ચ દરમિયાન કર્ણાવતીમાં થઈ રહ્યું છે.

RSS meeting in amdavad: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરજીની પત્રકાર પરિષદ યોજાઈ  અમદાવાદ, 10 માર્ચ: RSS meeting in amdavad: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ … Read More

Controversy over hijab: હિજાબનો વિવાદ વકરતા બેંગાલુરૂમાં બે સપ્તાહ માટે 144 લાગુ- વાંચો શું છે મામલો?

Controversy over hijab: કર્ણાટકની સ્કૂલ અને કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે બેંગાલુરૂ, 10 ફેબ્રુઆરી: Controversy over hijab: કર્ણાટકની એક સ્કૂલમાં હિજાબ પહેરવાને લઇને શરૂ થયેલો વિવાદ હાલ … Read More

Mohan bhagwat shashtra poojan: વિજયાદશમી પર RSS પ્રમુખ મોહન ભાગવતે કરી શસ્ત્ર પૂજા, કહ્યું- આ વર્ષ આપણી સ્વાધીનતાનું 75મુ વર્ષ છે

Mohan bhagwat shashtra poojan: હિંદી તિથિ પ્રમાણે વિજયાદશમીના દિવસે જ 1925માં આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી. નવરાત્રીની શરૂઆત સાથે જ આરએસએસની અલગ અલગ શાખાઓ પર સ્થાપના દિવસની ઉજવણી શરૂ થઈ … Read More

Mohan Bhagavat: પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, લગ્ન જેવી વસ્તુઓ માટે હિંદુ યુવાઓનું ધર્મ પરિવર્તન કરવું ખોટી વાત, બાળકોને હિન્દુ ધર્મ માટે હોવું જોઇએ!

Mohan Bhagavat: ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા માટેના 6 મંત્રો છે. તેમાં ભાષા, ભોજન, ભક્તિ ગીત, યાત્રા, પોશાક અને ઘરનો સમાવેશ થાય છે. ભાગવતે લોકોને પરંપરાગત રીત-રિવાજો અપનાવવા માટે કહ્યું … Read More

Hardik patel claim: RSSના સર્વેમાં કોંગ્રેસને મળી રહ્યો છે વિજય, ભાજપને માંડ 80-84 બેઠકઃ હાર્દિક પટેલ

Hardik patel claim: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક જ રાજીનામુ આપ્યું ત્યાર બાદ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે એક ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ Hardik patel claim: … Read More

Javed Akhtar’s Statement Comparing Taliban & RSS: તાલિબાન અને RSSની તુલનાવાળા જાવેદ અખ્તરના નિવેદન મુદ્દે હોબાળો- વાંચો વિગત

Javed Akhtar’s Statement Comparing Taliban & RSS: તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું હતું કે, તાલિબાન બર્બર છે, તેની હરકતો નિંદનીય છે પરંતુ આરએસએસ, વિહિપ અને બજરંગ દળનું સમર્થન … Read More

Mohan bhagwat: સંઘ પ્રમુખનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું- NRC-CAAને હિંદુ-મુસ્લિમ વિભાજનની જેમ રજૂ કરવું પોલિટિકલ ષડયંત્ર છે..!

Mohan bhagwat: સંઘ પ્રમુખે કહ્યું કે હિંદુસ્તાનમાં 1930થી યોજનાબદ્ધ રીતે મુસ્લિમોની સંખ્યા વધારવામાં આવી. તેઓએ કહ્યું કે ભારતમાં બંગાળ, આસામ અને સિંધને પણ પાકિસ્તાન બનાવવાની યોજના હતી. આ યોજના સંપૂર્ણ … Read More