કોરોનાગ્રસ્ત ક્રિટિકલ દર્દીઓની રાત-દિવસ કેર કરતા ડો.હર્ષાબેન પરમાર
સમરસ હોસ્ટેલ, સિવિલ અને પી.ડી.યુ. હોસ્પિટલમાં ગંભીર રોગ ધરાવતા ૨૦૦ થી વધુ ક્રિટિકલ દર્દીઓને કોરોનામુક્ત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરતાં ડો. હર્ષાબેન પરમાર અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૫ નવેમ્બર: કોરોનાગ્રસ્ત દર્દીનારાયણની … Read More
