पापा का देश के प्रति प्रेम और गरीबों की सेवा करने की भावना यही हमारा मकसद होगा: मुमताज पटेल सिद्दीकी

मुमताज पटेल सिद्दीकी एवं फैजल पटेल (स्वर्गीय अहमद पटेल की पुत्री एवं पुत्र ) अहमदाबाद, 26 नवम्बर: पापा हमेशा कहते थे, सबको साथ लेकर चलना, जितना हो सके सबकी मदद … Read More

સ્વજનના મૃત્યુ સમયે હૈયે હામ રાખીને ડોર ટુ ડોર સર્વેમાં ફરજ નિભાવતા કર્મયોગી આશા વર્કર

સ્વજનના મૃત્યુ સમયે હૈયે હામ રાખીને ડોર ટુ ડોર સર્વેમાં ફરજ નિભાવતા કર્મયોગી આશા વર્કર “લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા એ જ મારા માટે અગિયારસ છે: આશાવર્કર સરોજબેન શીશાંગિયા સતત આઠ મહિનાથી રાજકોટના … Read More

રાજ્યમાં આજે કોવિડ -૧૯ ના ૧,૫૪૦ નવા દર્દીઓ નોધાયા જાણો સંપૂર્ણ માહિતી તમારા જિલ્લાના

અમદાવાદ, ૨૫ નવેમ્બર: આજે રાજયના વિવિધ જિલ્લાઓ માં કુલ ૧,૫૪૦ કેસ નોંધાયા છે. સાથે આજે ૧,૨૮૩ દર્દીઓ એ કોરોનાને માત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં ૨ાજયના … Read More

ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ માં વધુ એક રોપેક્ષ જહાજ સર્વિસ ચાલુ કરવા સરકારના વિચારણા

જળ પરિવહન નાં વિકાસ માટે સરકાર કટિબદ્ધ ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ માં વધુ એક રોપેક્ષ જહાજ સર્વિસ ચાલુ કરવા વિચારણા અહેવાલ: દિનેશ મકવાણા ભાવનગર, ૨૫ નવેમ્બર: સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ … Read More

જૂનાગઢ: ચાલુ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા

ચાલુ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા કોરોના સ્થિતીને લઈને વહીવટી તંત્રનો નિર્ણય લીલી પરિક્રમા માટે નહીં આવવા તંત્રની લોકોને અપીલ જંગલમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું સંભવ નથી પરંપરા જાળવી રાખવા … Read More

નર્મદા જિલ્લા નો પ્રખ્યાત ભાદરવા દેવ નો મેળો કોરોના ને કારણે બંધ રહેશે.

ગુજરાત સહીત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ થી મોટી સંખ્યા માં આદિવાસી શ્રદ્ધાળુઓ મેળા માં દર્શનાર્થે આવતા હોય છે. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૧ નવેમ્બર: નર્મદા જિલ્લા માં દર વર્ષે કાર્તિક પૂર્ણિમા … Read More

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કામરેજના મોરથાણા ગામે ‘એગ્રો ફોરેસ્ટ્રી ટુર’ યોજાઈ

રાજ્યમાં સૌપ્રથમવાર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કામરેજના મોરથાણા ગામે ‘એગ્રો ફોરેસ્ટ્રી ટુર’ યોજાઈ કુદરતને જાણવા અને માણવાની સાથે પ્રકૃતિના સાંનિધ્યમાં ૪૦ પ્રકૃતિપ્રેમીઓ જોડાયાં સુરત:શુક્રવારઃ આજના આધુનિક યુગમાં જ્યારે યુવાનો પ્રકૃત્તિથી … Read More

જામનગર એસઓજી બ્રાંચમાં કોરોના વિસ્ફોટ અડધો ડઝન જવાનો સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર એસઓજી બ્રાંચમાં કોરોના વિસ્ફોટ થયો છે. પીઆઇ, પીએસઆઇ સહિત અડધો ડઝન જવાનો કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ નવેમ્બર: દિવાળીનો પર્વ … Read More

“સશસ્ત્ર દળ ઝંડા દિવસ” ચિત્રકામ સ્પર્ધાનું આયોજન

૩૦મી નવેમ્બર સુધી કલાકૃતિ જમા કરાવી શકાશે અમદાવાદ, ૧૭ નવેમ્બર: ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અને તેમણે આપેલા બલિદાનો અંગે વિશાળ જનસમુદાયમાં ઉત્સાહ જગાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય … Read More

દર્દીઓ અમારા સ્વજનો જેવા છે ત્યારે અમે જ એમના કુટુંબીજનો ની ફરજ બજાવી રહ્યાં છે: ડો.શીતલ મિસ્ત્રી

જ્યારે આપણે સહુ પરિવારજનો સાથે નવું વર્ષ ઉજવી રહ્યા હતા ત્યારે ગોત્રી હોસ્પિટલના કોરોના વિભાગના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દર્દીઓની સાર સંભાળ લઈ રહ્યા હતા… ફુગ્ગા અને લાઈટો ફૂલો થી … Read More