કોવીડ-૧૯ હોસ્પિટલને જંતુમુક્ત રાખવા રોજ ૪ વખત કરાઈ છે સૅનેટાઇઝ

ફલૂ, ઓપીડી, તમામ વોર્ડ, લોબી, લિફ્ટ અને ઓફિસને સ્પ્રે કરી સંક્ર્મણ અટકાવવા રાખવામાં આવે છે ખાસ તકેદારી અહેવાલ: રાજકુમાર,,રાજકોટ રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર: જ્યાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કોરોનાના દર્દીઓ સારવાર અર્થે આવે છે તે રાજકોટ સિવિલ કોવીડ … Read More

શ્વાસની તકલીફ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી ધરાવતા મકવાણા દંપતિ કોરોના સામે અજેય

“મારા માતા-પિતાને સિવિલ અને સમરસમાં મળેલી સારવારથી નવજીવન મળ્યું છે”: દેવાંગભાઈ મકવાણા અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર:શ્વાસની તકલીફ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝની બીમારી ધરાવતા ૫૫ વર્ષીય મધુબેન અને ૬૫ વર્ષીય સિરીજભાઈ મકવાણા … Read More

ગોત્રી હોસ્પિટલમાં ૧૦.૬ ટન સંગ્રહ ક્ષમતા ધરાવતી પ્રવાહી પ્રાણવાયુની ટાંકી કાર્યરત કરવામાં આવી

૧૦ દિવસના વિક્રમ સમયમાં વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ૧૦.૬ ટન સંગ્રહ ક્ષમતા ધરાવતી પ્રવાહી પ્રાણવાયુની ટાંકી સ્થાપિત અને કાર્યરત કરવામાં આવી વડોદરા, ૧૮ સપ્ટેમ્બર:કોરોનાની સારવારમાં ઓકિસજનનું નિર્ણાયક મહત્વ છે.તેને અનુલક્ષીને ખાસ … Read More

રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે અદ્યતન સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે

રાજકોટ : સ્ટાફની સેવાને લીધે હોસ્પિટલ મને ઘર જેવી લાગે છે રાજકોટ PDU હોસ્પિટલના દર્દી જયસુખભાઈ પટેલનો પ્રતિભાવ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર:રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે અદ્યતન સારવાર … Read More

અંકિતભાઈ નાયકે બીજીવાર પ્લાઝમાં દાન કરી, વડાપ્રધાનશ્રીને બર્થ-ડે ગીફટ આપી

અંકિતભાઈ નાયકે જન્મ દિવસે પ્રથમવાર પ્લાઝમા ડોનેટ કર્યું હતું અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત.ગુરૂવાર: ૧૭ મી સપ્ટેમ્બર એટલે સુરતના અંકિત નાયકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે બીજીવાર પ્લાઝમાં ડોનેટ કરી … Read More

મેટોડા જી.આઈ.ડી.સી.વિસ્તારમાં પાંચ દિવસ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

ધન્વંતરી રથ દ્વારા ૪૨૯ લોકોના આરોગ્યની તપાસ એન્ટીજન ટેસ્ટ કરાતાં કુલ ૨૭ કોરોના પોઝીટીવ લોકોને હોમ આઇશોલેટેડ અને ફેસિલીટીમાં રીફર કરાયા  અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૧૭ સપ્ટેમ્બર: મોઢા પર માસ્ક, હાથમાં ગ્લોવ્ઝ અને ગન … Read More

કોરોના યોદ્ધા દિવ્યાબેન કોરોનાથી સ્વસ્થ થયાં બાદ પૂર્વવત ફરજ પર જોડાયા

સિવિલના સ્ટાફ નર્સ દિવ્યાબેન બામણે ૧૧ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૧૬ સપ્ટેમ્બર: નવી સિવિલના ઘણાં કોરોનાયોદ્ધાઓ કોરોનાગ્રસ્તોની સેવા કરતાં કરતાં ખુદ સંક્રમિત થયાં, પરંતુ … Read More

કોરોનાના નિયંત્રણ માટે આયુષ પદ્ધતિ ગુજરાતમાં આશિર્વાદરૂપ નીવડી

રોગપ્રતિરોધક ઔષધ પુરા પાડવામાં અને કોરોના પોઝીટીવ દર્દીઓને ચિકિત્સા આપવામાં ગુજરાત રાજય દેશભરમાં અગ્રેસર ૭,૧૧,૬૨,૨૭૭ થી વધુ અમૃતપેય-આયુર્વેદ ઉકાળાનું રાજ્યમાં વિના મૂલ્યે વિતરણ ૧.૪૦ કરોડથી પણ વધારે નાગરિકોએ લીધો લાભ … Read More

શાંતિનિકેતન “વિશ્વભારતી” સ્થાપનાદિનની ૧૦૧મી ઉજવણમાં “કલા પ્રતિષ્ઠાન “દ્વારા પુસ્તક પ્રકાશિત કરાયું

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૧૫ સપ્ટેમ્બર:જાણીતા કવિ ,સાહિત્યકાર -લેફ્ટનન્ટ ડો.સતિશચંદ્ર વ્યાસ લિખિત “રવીન્દ્રનાથનો વૈભવ” કલાગ્રંથ ભાગ-30 નો વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે ઓનલાઇન લોકાર્પણ સમારોહ જામનગર … Read More

કોરોના દર્દીઓના ફેફસાં મજબુત કરવા અપનાવી ‘સ્પાઈરોમેટ્રી કસરત

નવી સિવિલના તબીબોએ કોરોના દર્દીઓના ફેફસાં મજબુત કરવા અપનાવી ‘સ્પાઈરોમેટ્રી કસરત’ એક માસ સુધી સ્પાઈરોમેટ્રી કસરત કરવાથી સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થાય છે: ડો. અજય પરમાર સુરત, ૧૫ સપ્ટેમ્બર: સુરતની નવી … Read More