મધુર સંગીત પીરસીને કોરોના દર્દીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : સંગીત એ ઈશ્વરની દેન છે, શક્તિનો વહેતો અવિરત સ્ત્રોત છે. સંગીત એ મનુષ્યના જીવનનો મહત્વનો હિસ્સો છે. સંગીત કોઈપણ વ્યક્તિના મન અને મગજ પર અસરકર્તા છે. કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબુત બને … Read More

માટીના ચૂલાથી શહેરના પિઝા પાર્લર સુધી ગીતા વસાવાની સંઘર્ષમયી પ્રેરકગાથા

દીનદયાલ ગ્રામિણ કૌશલ્ય યોજના હેઠળ તાલીમબદ્ધ થઇ આદિવાસી દીકરી ગીતા વસાવા બારડોલીમાં મેનેજર પદ શોભાવે છે આદિવાસી ભાઇ-બહેનોને ઉજ્જવળ ભાવિનો રાહ ચીંધતી ગીતા વસાવા સૂરતઃશનિવારઃ- શું આપણે કલ્પના કરી શકીએ … Read More

ડોબરિયા પરિવારની એક સાથે ત્રણ પેઢી સામે કોરોના હાર્યો

કોરોનાગ્રસ્ત માતાની મમતાથી છ માસના રિગ્વેદને કોરોના સ્પર્શી પણ ન શક્યો અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત:શનિવાર: કતારગામમાં રહેતા ડોબરીયા પરિવારના આઠ સભ્યો કોરોનાની ઝપેટમાં આવી ગયા, પરંતુ આ પરિવારના ફુલસમા … Read More

પોતાના પરિવાર પહેલાં અન્યોના પરિવારના સ્વાસ્થ્યના કલ્યાણની ચિંતા કરતાં:ડો. મુકેશ પટેલ

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૦૫ સપ્ટેમ્બર: “પરિવાર” શબ્દ બોલતા કે સાંભળતાની સાથે અનેક સુખ-દુ:ખની ભાવનાઓના અદ્શ્ય સ્પર્શની કંપારી પગથી લઈને ધડ સુધી પ્રસરી જતી હોય છે. વિકટ પરિસ્થિતિમાં વ્યક્તિની તાકાત અને નબળાઈ … Read More

સંગીત થી કોરોના દર્દીઓના હ્રદયમાં ઉર્જાનો સંચાર કરતા યુવા કલાકાર જેનિશ સુરતી

સુમધુર સંગીત પીરસીને કોરોના દર્દીઓના હ્રદયમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા યુવા કલાકાર જેનિશ સુરતી અટલ સંવેદના કોવિડ સેન્ટરના કોરોના વોર્ડમાં સંગીત થેરાપીનો નવતર પ્રયોગ સુરત:શુક્રવાર: કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનું … Read More

‘કોઈ પણ ભોગે સેવા, કોઈ પણ કિંમતે સત્તા નહી’: ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન

૫મી સપ્ટેમ્બર- શિક્ષકદિન સુરતઃશુક્રવારઃ- ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન એટલે સાર્વત્રિક શિક્ષકોના એક કર્મયોગી આદર્શ પુરૂષ. આ કર્મયોગીને વાગોળવાનો, સમજવાનો, તેના રસ્તે ચાલવાનો દિવસ એટલે પાંચમી સપ્ટેમ્બર.આપણી સાંસ્કૃતિક વૈભવસંપત્તિને ઓળખીને અને તેને અનુસરીએ … Read More

‘એ શિક્ષિકાને શાળા છોડીને કેમ દોડવુ પડ્યું…?

શિક્ષક દિન-વિશેષ અહેવાલ શિક્ષક ચડે કે માતા…? સંકલન :હિમાંશુ ઉપાધ્યાય ઘટનાક્રમ કંઈક આવો છે..અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું ભાત ગામ.. ગામની પ્રાથમિક શાળામાં વિરૂબેન સરવૈયા શિક્ષક તરીકે સેવા આપે છે. ઘટના … Read More

ડૉ. એચ. એલ ત્રિવેદીને શિક્ષક દિન નિમિત્તે કિડની હોસ્પિટલ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ

ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનો પાયો નાખનારા ડૉ. એચ. એલ ત્રિવેદીને….શિક્ષક દિન નિમિત્તે કિડની હોસ્પિટલ(IKDRC) દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ડૉ.એચ.એલ.ત્રિવેદી શિક્ષક, સંરક્ષક અને માર્ગદર્શકનો ત્રિવેણી સંગમ રહ્યા છે:ડૉ.વિનીત મિશ્રા ગુજરાત રાજ્યમાં … Read More

જામનગરમાં સંજીવની રથનો પ્રારંભ લોકોને મળશે ૨૪ કલાક ઘરબેઠા આરોગ્ય સુવિધાઓ

અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૪ સપ્ટેમ્બર,જામનગર શહેરમાં કોરોના સંક્રમણ સામે તંત્ર દ્વારા જાણે પૂરજોશમાં લડત લડવામાં આવી રહી છે. જામનગર શહેરના હોમઆઇસોલેશનમાં રહેલ દર્દીઓ માટે મહાનગરપાલિકા દ્વારા આજે સ્પેશ્યલ … Read More

ખુલ્લી શાળાનો તપસ્વી શિક્ષક…. આણંદના નીતિનભાઈ પ્રજાપતિ

શિક્ષક દિન-વિશેષ અહેવાલ ખુલ્લી શાળાનો તપસ્વી શિક્ષક….આણંદના નીતિનભાઈ પ્રજાપતિ વંચિત પરિવારોના બાળકોને છેલ્લા ૧૮ વર્ષથી પોતાના શિક્ષક પિતાની ઈચ્છા પૂરી કરવા તેઓ વિદ્યાદાનનું તપ કરી રહ્યાં છે અને ગરીબ પરિવારોના … Read More