રાજય સરકારે શાળાઓમાં આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી:મંત્રીશ્રી કુંવરજી ભાઈ બાવળીયા

સુરેન્દ્રનગર ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ યોજાયો માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર શિક્ષક દિન નિમિત્તે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર સ્થિત દયામયી હાઈસ્કુલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક … Read More

શિક્ષકોએ માતા-પિતા-ગુરૂની જેમ બાળકોને શિક્ષિત અને દિક્ષિત કરવા જોઇએ:મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા

જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ તા.૫ સપ્ટેમ્બર- દેશના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રાધાક્રિષ્નન સર્વોપલીનની યાદમાં પમી સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં રાજય સરકાર … Read More

જામનગરમાં શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન દ્વારા શિક્ષકદિન ઉજવાયો

સાંસદ પૂનમબેન અને ધારાસભ્ય રાઘવજીભાઇના હસ્તે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને સન્માનીત કરાયા અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૫ સપ્ટેમ્બર,જામનગર:ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિપર પ્રતિવર્ષ ઉજવાતા શિક્ષકદિનની આજે પણ ઉજવણી કરવામાં આવી … Read More

શિક્ષક દિને ગુરૂજનોનો ઋણસ્વીકાર શિક્ષક કલ્યાણ નિધિમાં મુખ્યમંત્રીશ્રીએ ફાળો અર્પણ કર્યો

શિક્ષક દિને ગુરૂજનોનો ઋણસ્વીકારશિક્ષક કલ્યાણ નિધિમાં મુખ્યમંત્રીશ્રીએ ફાળો અર્પણ કર્યો…… રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ૦૫ સપ્ટેમ્બર, ગાંધીનગર:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ … Read More

સરકારી શાળાઓને આદર્શ શાળા બનાવવાનું લક્ષ્ય શિક્ષકો રાખે: યોગેશભાઈ પટેલ

શિક્ષણની ગુણવત્તા અને વાતાવરણની રીતે સરકારી શાળાઓને આદર્શ શાળા બનાવવાનું લક્ષ્ય શિક્ષકો રાખે વિદ્યાર્થીઓને માત્ર ભણાવે નહિ એમનામાં બહારના વિશ્વને સમજવાની કુશળતા કેળવ:રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલ જિલ્લા અને તાલુકા કક્ષાના ૧૨ … Read More

સરકારી નોકરીમાં ૮ હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવા મુખ્યમંત્રીશ્રીના આદેશ

૦૫ સપ્ટેમ્બર, ગાંધીનગર:મુખ્યમંત્રીશ્રીએ જીપીએસસી-ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા ભરતી પ્રક્રિયા અંગેના મહત્વપૂર્ણ આદેશો. રાજ્યમાં યુવાનોને વ્યાપકપણે સરકારી સેવામાં નોકરીની તક મળે તે … Read More

દેશભરમાંથી એકમાત્ર મુખ્યમંત્રી તરીકે યુ.એસ.ના અગ્રણી ઉદ્યોગકારો અને વ્યવસાયીકોને સંબોધન કર્યુ

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી એ દેશભરમાંથી એકમાત્ર મુખ્યમંત્રી તરીકે યુ.એસ.ના અગ્રણી ઉદ્યોગકારો અને વ્યવસાયીકોને સંબોધન કર્યુ યુનાઇટેડ સ્ટેટના મોટા ગજાના વેપાર-ઊદ્યોગકારો અગ્રણીઓ સાથે ભારતના અગ્રણીઓના … Read More

રાજ્યમાં ગુટકા, તમાકુ પાન મસાલા વેચાણ,પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવાયો : નીતિનભાઇ પટેલ

રાજ્યમાં ગુટકા, તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ ૦૪ સપ્ટેમ્બર, ગાંધીનગર:નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું … Read More

ગુજરાતની વૈશ્વિક વિકાસ યાત્રામાં મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના નેતૃત્વ માં વધુ એક ગૌરવ

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ૦૪ સપ્ટેમ્બર, ગાંધીનગર: ભારતભરમાંથી એક માત્ર મુખ્યમંત્રી તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી. યુ.એસ.ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમની લીડરશીપ સમિટના વિશેષ પબ્લિક સેશન માં સંબોધન માટે આમંત્રિત. … Read More

જસદણ તેમજ વિછીયા તાલુકાના અધિકારીઓ સાથે સંકલન બેઠક

જસદણ તેમજ વિછીયા તાલુકાના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા જમીન, આવાસ, રસ્તા, બસ સ્ટેન્ડ, આરોગ્ય સંલગ્ન વિકાસ કામોની સમીક્ષાર્થે કોરોના વચ્ચે વિકાસકામો પૂર્ણરૂપે આગળ વધે તે માટે અધિકારીઓને સૂચના આપતા મંત્રીશ્રી … Read More