Zaverchand Meghani birth anniversary: જામનગરવાસીઓને લાગ્યો કસુંબીનો રંગ

Zaverchand Meghani birth anniversary: જામનગરમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની ઉજવણી કરાઈ મેઘાણીએ આપેલ લોકસાહિત્યના અમૂલ્ય વારસાને આવનારી પેઢી પણ સાચવે તેવી અભ્યર્થના વ્યક્ત કરતા અન્ન અને નાગરિક પુરવઠા … Read More

egazette gujarat: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મહત્વપૂર્ણ કદમ ભરતું ગુજરાત

egazette gujarat: રાજ્ય સરકારના ગેઝેટ હવે ડિઝીટલ ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર નાગરિકોને ઓન-લાઇન ઉપલબ્ધ થશે મુખ્યમંત્રીએ egazette.gujarat.gov.inનું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યુ વર્ષોથી ચાલી આવેલી ગેઝેટ મુદ્રણ-છાપકામની પરંપરાગત પ્રક્રિયાનો હવે અંત … Read More

Republic day: જામનગર જિલ્‍લા કક્ષાના ૭૨મા પ્રજાસત્તાક પર્વ- ૨૦૨૧ની થયેલી શાનદાર ઉજવણી

જામનગર જિલ્‍લા કક્ષાના ૭૨મા પ્રજાસત્તાક પર્વ- ૨૦૨૧ની થયેલી શાનદાર ઉજવણી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવી ધ્‍વજવંદન કરાયુ વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્‍લો પ્રદર્શિત કરાયા,પોલીસ બેન્ડની સુરાવલીથી … Read More

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણય

મગફળીની ટેકાના ભાવે ખરીદી દરમિયાન બારદાનમાં ૩૫ કિલોના બદલે ૨૫ કિલો મગફળી ભરવામાં આવશે અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા મગફળીની ટેકાના ભાવે ખરીદીનો આગામી ૨૧મી ઓકટોબરથી શુભારંભ :અત્યારસુધીમાં … Read More

લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે:જયેશભાઈ રાદડિયા

લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે :અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોંફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન … Read More

ખેડૂતોના કલ્યાણ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે:મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા

મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ.લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટમાં યોજાયેલ ઇ.લોકાર્પણ કાર્યક્રમમાં અન્ન-નાગરિક પૂરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાની વિશેષ ઉપસ્થિતી અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ, ૧૦ સપ્ટેમ્બર: રાજકોટમાં મુખ્યમંત્રી … Read More

શિક્ષકોએ માતા-પિતા-ગુરૂની જેમ બાળકોને શિક્ષિત અને દિક્ષિત કરવા જોઇએ:મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા

જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ તા.૫ સપ્ટેમ્બર- દેશના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રાધાક્રિષ્નન સર્વોપલીનની યાદમાં પમી સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં રાજય સરકાર … Read More

ગુજરાતને દિવ્ય-ભવ્ય બનાવવા લોકભાગીદારી અનિવાર્ય:જયેશભાઇ રાદડિયા

રાજકોટમાં જિલ્લા કક્ષાના ૭૪માં સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી સંપન્ન રાજકોટ જિલ્લાના ૨૦૦ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા રાજકોટ, ૧૫ ઓગસ્ટ :- તા. ૧૫ મી ઓગસ્ટ-૨૦ ના સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઘંટેશ્વર … Read More

જેતપુર:૫૮ રોજિંદા સફાઈ કામદારોને કાયમી હુકમ એનાયત કરતા મંત્રીશ્રી

રાજકોટ, તા. ૧૧, ઓગસ્ટ – જેતપુર નવાગઢ નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા ૫૮ રોજમદાર સફાઇ કામદારોની દરખાસ્ત સરકારમાંથી મંજૂર થઈને આવતા આ  રોજિંદા  સફાઇ કામદારોને  કાયમીના હુકમો અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે એનાયત … Read More

જેતપુર ધોરાજી જામકંડોરણા ઉપલેટા તાલુકાના સખી ૫૯ મંડળોને માનવ ગરીમા કીટ વિતરણ કરવામાં આવ્યું

માનવ ગરીમા યોજના કીટ દ્વારા વસ્તુ બનાવી તેનું વેચાણ કરી સખીમંડળની બહેનો આર્થિક રીતે મજબૂત બનશે:જયેશભાઇ રાદડીયા રાજકોટ, તા. ૧૧, ઓગસ્ટ – દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન હેઠળ માનવ ગરીમા … Read More