Anand Collector: સરકારી સેવાના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ સર્વ પ્રથમ જિલ્લા કલેકટરશ્રી આર.જી.ગોહીલે કોરોના વેકસીન લીધી

Anand Collector: સરકારી સેવાના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સનો કોરોના વેક્સીનેસનનો પ્રારંભ સર્વ પ્રથમ જિલ્લા કલેકટરશ્રી આર.જી.ગોહીલે કોરોના વેકસીન લીધી આ વેકસીન સલામત છે કોઈ શંકા કે ગભરાટ રાખવો નહીં પોતાનો વારો … Read More

બનાસકાંઠા જિલ્લામાં ( Banskantha pluse polio) ૫ લાખ જેટલાં બાળકોને પોલીયો રસી પીવડાવાનો લક્ષાંક

આજે દેશભર માં નેશનલ પલ્સ પોલીયો ઈમ્યુનાઈઝેશન ડે ની ઉજવણી.બનાસકાંઠા જિલ્લામાં ( Banskantha pluse polio) ૫ લાખ જેટલાં બાળકોને પોલીયો રસી પીવડાવાનો લક્ષાંક કોરોના મહામારી ને લઈ લાંબા વિરા બાદ … Read More

Republic day: જામનગર જિલ્‍લા કક્ષાના ૭૨મા પ્રજાસત્તાક પર્વ- ૨૦૨૧ની થયેલી શાનદાર ઉજવણી

જામનગર જિલ્‍લા કક્ષાના ૭૨મા પ્રજાસત્તાક પર્વ- ૨૦૨૧ની થયેલી શાનદાર ઉજવણી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવી ધ્‍વજવંદન કરાયુ વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્‍લો પ્રદર્શિત કરાયા,પોલીસ બેન્ડની સુરાવલીથી … Read More

રાજકોટ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યામોહનની અધ્યક્ષતામાં “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી કરાઇ

રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા e-EPIC લોન્ચ કરાયુ રાજકોટ,૨૫, જાન્યુઆરી: ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ કરવામાં આવી હતી ત્યારથી આ દિવસને “રાષ્ટ્રીય મતદાતા દિવસ” તરીકે જાહેર કરાયેલ છે. જેના ભાગરૂપે … Read More

વાઘોડીયા તાલુકાના ૭૦ ગામોમાં કિસાન સુર્યોદય યોજનાનો શુભારંભ કરાવતા ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ

રાજ્ય સરકાર ખેડૂતોને વીજ જોડાણ માટે રૂ. ૧૮૦૦ કરોડ અને વીજ વપરાશ માટે રૂ. ૭૫૦૦ કરોડની સબસીડી આપે ખેડૂતોને રાત ઉજાગરા નહી વેઠવા પડે: હવે દિવસે વીજળી મળશે વાઘોડીયા તાલુકામાં … Read More

કિસાન સૂર્યોદય યોજના: ખેતી માટે રાત્રે મળતા વીજ પૂરવઠાને લીધે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ ના નિવારણનું દૂરંદેશીભર્યુ આયોજન

વાઘોડિયા તાલુકા ના વધુ ૩૭ ગામોના ખેડૂતોને ઉર્જા મંત્રીએ યોજનાનો લાભ સુલભ બનાવ્યો કુલ ૯૪ પૈકી ૭૦ ગામોનો યોજના હેઠળ સમાવેશ:હવે પછીના તબક્કામાં બાકી રહેતા ૨૪ ગામો યોજના હેઠળ આવરી … Read More

થલતેજ- શીલજ -રાંચરડા ચાર રસ્તા પર રૂ. ૫૫ કરોડના ખર્ચે નિર્મિત ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ કરતાં કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ

વર્ષ:૨૦૨૨ સુધી ભારતમાં ૧ લાખથી વધુ રેલવે ક્રોસિંગોથી મુક્તિ મળશે રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં ભારતમાં સૌ પ્રથમવાર ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે ભારત સરકારની યોજનાઓનો સૌથી વધુ લાભ ગુજરાત સરકારે … Read More

આવનારા દિવસમાં ગુજરાત મેડીકલ હબ બનશે: મુખ્યમંત્રીશ્રી

૫૦ બેડની પંચનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો મુખ્યમંત્રીશ્રીના હસ્તે શુભ આરંભ કથાકાર રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિ રાજકોટ, ૨૧ જાન્યુઆરી:  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના ભકતોના આસ્થા સ્થાન સમા ૧૪૬ વર્ષ જુના પ્રાચીન … Read More

જામનગર ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

જામનગર ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો મંત્રીશ્રી જાડેજાના હસ્તે લાભાર્થીઓને રેશનકાર્ડ અર્પણ કરાયા સંવેદનશીલ સરકાર રાજ્યના જન-જનની ચિંતા કરે છે તે આજે લોકોએ સ્વાનુભાવ … Read More

ધ્રોલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

ધ્રોલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો કેબિનેટમંત્રીના આર.સી ફરદુ હસ્તે લાભાર્થીઓને રેશનકાર્ડ અર્પણ કરાયા રાજ્યના ૧૦ લાખ નવા રેશનકાર્ડધારકો એન.એફ.એસ.એ. અંતર્ગત ઉમેરાયા અહેવાલ: જગત … Read More