Important decision for farmers: આ જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળી અપાશે: ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

Important decision for farmers: રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય રાજ્યના ૧૪ જિલ્લા ઉપરાંત બાકી રહેતા જિલ્લાના ખેડૂતોને પણ ૧૦ કલાક વીજળી અપાશે: ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અહેવાલ: દિલીપ … Read More

વાઘોડીયા તાલુકાના ૭૦ ગામોમાં કિસાન સુર્યોદય યોજનાનો શુભારંભ કરાવતા ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ

રાજ્ય સરકાર ખેડૂતોને વીજ જોડાણ માટે રૂ. ૧૮૦૦ કરોડ અને વીજ વપરાશ માટે રૂ. ૭૫૦૦ કરોડની સબસીડી આપે ખેડૂતોને રાત ઉજાગરા નહી વેઠવા પડે: હવે દિવસે વીજળી મળશે વાઘોડીયા તાલુકામાં … Read More