વડોદરા જિલ્લાના ૧.૧૩ લાખ લાભાર્થીઓનો એન.એસ.એફ.એ.માં સમાવેશ કરાયો

વડોદરા જિલ્લાના ૧.૧૩ લાખ લાભાર્થીઓનો એન.એસ.એફ.એ.માં સમાવેશ કરાયો બાંધકામ શ્રમિકો, ગંગાસ્વરૂપા બહેનો દિવ્યાંગો અને વૃદ્ધ પેન્શન મેળવતા વરિષ્ઠ નાગરિકો નોએન.એસ.એફ.એ.માં આવરી લેવાયા વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે એન.એસ.એફ.એ. કાર્ડ વિતરણ સમારોહ … Read More

મુખ્યમંત્રીશ્રી સુરતમાં જાન ગુમાવનારા શ્રમજીવીઓ ના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

ગાંધીનગર, ૧૯ જાન્યુઆરી: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ સુરતમાં ગઈ રાત્રે ફૂટપાથ પર સૂતેલા નિર્દોષ શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળવાની ઘટના ને કારણે જાન ગુમાવનારા શ્રમજીવીઓ ના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત … Read More

અમદાવાદ-ગાંધીનગર ફેઝ-ર અને સુરત મેટ્રો રેલનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી

મેટ્રો પ્રોજેક્ટ મહાનગરોના આવનારા વર્ષોની જરૂરિયાતોનું આકલન કરીને બહેતર સુવિધા માટે મેટ્રો રેલ પૂરક બનશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અમદાવાદ-ગાંધીનગર ફેઝ-ર અને સુરત મેટ્રો રેલનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરતા વડાપ્રધાન … Read More

અમદાવાદથી કેવડીયા જતી ટ્રેનનું આણંદ ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત

આજનો દિવસ અમારા માટે ઐતિહાસીક દિવસ છે: સરદારના કુટુંબીજનો સાંસદ મિતેશભાઇ પટેલ અને મહાનુભાવોએ ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી કલેકટર આર.જી.ગોહીલે ટ્રેનના ડ્રાઇવર-આસી.ડ્રાઇવરનું એન્જીનમાં જઇને સરદાર પટેલની પ્રતિમા આપી … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી, પરિવાર સાથે જગન્નાથજીના દર્શને પહોંચ્યા

અમદાવાદ: મકરસંક્રાંતિ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના લોક લાડીલા સંસદસભ્ય અમિતભાઇ શાહે દિવસ દરમિયાન લોકોની વચ્ચે રહીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ગુજરાતી તહેવારો અને પ્રસંગો પોતાના પરિવાર સાથે ઉજવણી … Read More

મુખ્ય સચિવશ્રીએ બર્ડ ફ્લૂ અંગે વિડિયો કોન્ફરન્સથી યોજેલી બેઠકમાં કરી સમીક્ષા:મતદાર દિવસની ઉજવણી અંગે ચર્ચા

વડોદરા, ૧૨ જાન્યુઆરી: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યસ્તરેથી યોજવામાં આવેલી વિવિધ બેઠકોમાં ભાગ લીધો હતો. જેમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા શ્રમ અને રોજગાર વિભાગ ની યોજનાઓ અંતર્ગત … Read More

જામનગરમાં કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા કૃષિ કેબિનેટ મંત્રી આર.સી.ફરડુ

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૮ જાન્યુઆરી: જામનગરના ધુંવાવ ગામે કન્યા શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં જામનગર તાલુકાની કિશાન સૂર્યોદય યોજના ખુલી મુકાય. રાજ્ય સરકારના પ્રયાસો થી હવે ખેડૂતો ને દિવસે પણ મળશે … Read More

મહિલા ઉત્કર્ષ યોજનાની સંપૂર્ણ જાણકારી-લાભાર્થી પાત્રતા તેમજ સહભાગી બેંકોને ધિરાણ-સહાયની એપ્રૂવલની જાણકારી “એટ વન કલીક” મળશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોંચ કર્યુ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું વેબ પોર્ટલ www.mmuy.gujarat.gov.in પોર્ટલ પરથી યોજનાની સંપૂર્ણ જાણકારી-લાભાર્થી પાત્રતા તેમજ સહભાગી બેંકોને ધિરાણ-સહાયની એપ્રૂવલની જાણકારી એટ વન કલીક મળશે રાજ્યમાં … Read More

૧૧મી જાન્યુઆરીથી ધોરણ-૧૦ અને ૧૨ તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે : શિક્ષણ મંત્રી શ્રી

રાજ્ય મંત્રીમંડળની બેઠકનો મહત્વનો નિર્ણય આગામી ૧૧મી જાન્યુઆરીથી ધોરણ-૧૦ અને ૧૨ તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે : શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા શાળાએ આવતાં વિદ્યાર્થીઓએ વાલીની સંમતિ … Read More

” કિસાન સૂર્યોદય યોજના : ખેડૂતો માટે દિવસે કામ રાત્રે વિશ્રામ ને સાકાર કરશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

જયોતિગ્રામ યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના ” કિસાન સૂર્યોદય યોજના : ખેડૂતો માટે દિવસે કામ રાત્રે વિશ્રામ ને સાકાર કરશે: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રીશ્રીએ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી … Read More