વાઘોડીયા તાલુકાના ૭૦ ગામોમાં કિસાન સુર્યોદય યોજનાનો શુભારંભ કરાવતા ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ

રાજ્ય સરકાર ખેડૂતોને વીજ જોડાણ માટે રૂ. ૧૮૦૦ કરોડ અને વીજ વપરાશ માટે રૂ. ૭૫૦૦ કરોડની સબસીડી આપે ખેડૂતોને રાત ઉજાગરા નહી વેઠવા પડે: હવે દિવસે વીજળી મળશે વાઘોડીયા તાલુકામાં … Read More