પોલીયોમુકત-દંગામુકત ગુજરાત જેમ પાણીજન્ય રોગથી મુકત- હેન્ડપંપ મુકત ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

ઘરે-ઘરે નળથી શુદ્ધ પાણી પહોચાડી ક્ષાર-ફલોરાઇડમુકત પાણી આપી સૌની આરોગ્ય સુખાકારી વધારવી છે:-મુખ્યમંત્રીશ્રી વનવાસી વિસ્તાર ડાંગ જિલ્લામાં રૂ. ૪૭ કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમૂર્હત – જિલ્લાને રૂ. ૭પ કરોડના વિકાસકામોની … Read More

ગુજરાતમાં કોવિડ-19 વેકસીનેશન ની તૈયારીઓ ની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ છે: મુખ્યમંત્રીશ્રી

કોલ્ડચેઇન-સર્વેક્ષણ-તાલીમ બધી વ્યવસ્થાઓ સરકારે કરી દીધી છેકેન્દ્ર સરકાર જાહેર કરે કે તુરત જ રસી આપવાની કામગીરી ગુજરાત માં પણ શરૂ થઇ જશે :- શ્રી વિજયભાઇ રૂપાણી અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ … Read More

અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટરમાં આજે 21 ઓપરેશન થીએટર કાર્યરત કરાવવામાં આવ્યા

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટર ખાતે લોકાર્પણ કરવામાં આવેલ વિવિધ પ્રકલ્પોની વિગતો અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૦૨ જાન્યુઆરી: 21 ઓપરેશન થીએટર ટ્રોમા સેન્ટર એ કોઇ … Read More

કોરોનાની વેકસીન રાજયના નાગરિકોને આપવા માટે શકય હશે ત્યા સુધી સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવશે: નીતિનભાઈ પટેલ

રાજયના નાગરિકોને કોરોનાની વેકસીન આપવા માટે શકય હશે ત્યા સુધી કોઈ ખર્ચ નાગરિકો પર આવવા દેવાશે નહીઃસંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવશે: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ રસી આપવા માટે રાજયનું … Read More

રાજ્ય સરકારે ગ્રામીણસ્તરે કયા ૪૫ સેવાસેતુના આરંભ કર્યા જાણો વિગત..

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નિર્ણાયક નેતૃત્વમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડિઝીટલ ક્રાંતિની ઐતિહાસિક પહેલ ડિઝીટલ સેવાસેતુમાં નાગરિકોની ર૮ લાખથી વધુ અરજીઓ મળી લાખો ગ્રામીણ નાગરિકોએ ઘર આંગણે વિવિધ સરકારી સેવાઓનો લાભ … Read More

નૂતન વર્ષ 2021 ના પ્રથમ દિવસે રાજ્યના નાગરિકોને મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી ની અનોખી ભેટ…

ગાંધીનગર, ૦૧ જાન્યુઆરી: રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી માં 1000 નવી બસ ખરીદ કરીને આગામી જૂન મહિના થી મુસાફરો ની સેવામાં મૂકવામાં આવશેતેમણે રાજ્યમાં સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય જાહેર … Read More

‘‘લાઇટ હાઉસ પ્રાજેકટ’’ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે અફોર્ડેબલ હાઉસના નિર્માણમાં ઝડપ અને સુ-સજ્જતા સાથે હાઉસીંગ ક્ષેત્રે નવી ક્રાંતી આવશે

રાજકોટમાં ઈનોવેટીવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીથી ૧૧૪૪ આવાસોનું નિર્માણ કરાશે  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ ખાતે રૂા.૧૧૮ કરોડના ખર્ચે તૈયાર થનાર લાઇટ હાઉસ પ્રાજેકટનો શિલાન્યાસ સમગ્ર રાષ્ટ્રમાં પસંદગી પામેલ છ … Read More

ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું પીએમ મોદીએ કર્યું ઈ-ખાતમૂહૂર્ત

ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું પીએમ મોદીએ કર્યું ઈ-ખાતમૂહૂર્ત, રાજકોટ-જામનગર હાઇવે પર 200 એકર વિશાળ જગ્યા પર બનશે આ હોસ્પિટલ રાજકોટ, 31 ડિસેમ્બરઃ રાજકોટમાં નિર્માણ પામનારી ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું આજે … Read More

રાજકોટ: એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહિ જવું પડે,

એક જ સ્થળે અનેકવિધ રોગની ઉચ્ચ કોટિની સારવાર નજીવા દરે પ્રાપ્ત થશે એઇમ્સ એટલે વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી અને અદ્યતન સાધનોથી સુસજ્જ સંસ્થા અહીં તબીબી ક્ષેત્રના શ્રેષ્ઠ ડોકટરોની ટીમ આપશે સેવા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૯ ડિસેમ્બર: રાજકોટ-એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહિ જવું પડે,કારણ કે અહીં તેમને મળી રહેશે શ્રેષ્ઠ સારવાર. એઇમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ  સિંહાના જણાવ્યા મુજબ કોઈ પણ ગંભીર રોગના દર્દીઓને સારામાં સારી સારવાર અહીં જ  ઉપલબ્ધ થતાં તેમને અન્ય એઇમ્સ કે મલ્ટીપલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે … Read More

એઇમ્સ રાજકોટના ખાતમુહૂર્તની તડામાર તૈયારીઓ.

એઇમ્સ આવશે, ૫૦૦૦ થી વધુ નોકરીઓ લાવશે તબીબી ક્ષેત્રે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ રોજગારીનું થશે સર્જન ટૂંક સમયમાં ભરતીની પ્રક્રિયા શરુ કરાશે: એઈમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહા રાજકોટ,૨૯ડિસેમ્બર:ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટને ફાળવવામાં આવી છે, જેનું ખાતમુહૂર્ત ૩૧ ડિસેમ્બરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થશે. ૭૫૦ બેડની આએઈમ્સમાં અનેક વિભાગ તેમજ શૈક્ષણિક કાર્ય શરુ થશે ત્યારે સમગ્ર એઇમ્સના સંચાલન માટે ૫૦૦૦ થી વધુનો સ્ટાફ જરૂરી હોવાનું એઈમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે. ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ ઓ.પી.ડી. થી લઈ ટ્રોમા સુધીના ઇમરજન્સી કેસનેહેન્ડલકરવામાં આવશે, ૨૦૦ એકર જગ્યામાં નિર્માણ થનાર એઈમ્સમાં તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે કોલેજ પણ કાર્યરત થશે. તબીબી અને વિદ્યા એમ બંને શાખામાં તબીબો, પેરા મેડિકલ, લેબ , ફાર્મસી, કિચન, લોન્ડરી, મેડિકલ ગેસ, સહિતના વિભાગોમાં સ્કિલ્ડ અને અનસ્કીલ્ડ સ્ટાફની જરૂરિયાત ઉભી થશે. શૈક્ષણિક વિભાગમાં પ્રોફેસર, તેમજ અન્ય સપોર્ટિંગ સ્ટાફની પણ જરૂરિયાત મોટા પાયે ઉભી થશે. આ  ઉપરાંત સિક્યોરિટી, ભોજન, સફાઈ સહિત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે. રાજકોટ ખાતે મોટાપાયે રોજગારીનું સર્જન થશે, જેનું ચયન ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ શ્રી શ્રમદીપ સિંહાએ ઉમેર્યું હતું.   આ પણ વાંચો…. બોલિવુડ ખેલાડીએ ફીમાં કર્યો કરોડોનો વધારો, વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ કમાણી કરનાર … Read More