Prithvi Vigyan: પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય નામની યોજનાને આપી મંજૂરી

Prithvi Vigyan: આ યોજનામાં “વાતાવરણ અને આબોહવા સંશોધન-મોડેલિંગ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ્સ એન્ડ સર્વિસીસ (આરએવીએસ)”, “ઓશન સર્વિસીસ, મોડેલિંગ એપ્લિકેશન, રિસોર્સિસ એન્ડ ટેકનોલોજી (ઓ-સ્માર્ટ)”, “પોલર સાયન્સ એન્ડ ક્રાયોસ્ફિયર રિસર્ચ (પેસર)”, “સિસ્મોલોજી એન્ડ જીઓસાયન્સિસ … Read More

Ayodhya Airport: અયોધ્યા એરપોર્ટને કેબિનેટે ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે મંજૂરી આપી

Ayodhya Airport: કેબિનેટે અયોધ્યા એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે મંજૂરી આપી અને તેને “મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ” નામ આપ્યું by PIB Ahmedabad: Ayodhya Airport: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે … Read More

Surat Airport: સુરત એરપોર્ટને મંત્રીમંડળે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે મંજૂરી આપી

દિલ્હી, 15 ડિસેમ્બર: Surat Airport: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર … Read More

Redevelopment of 3 railway stations allowed: કેબિનેટે નવી દિલ્હી, અમદાવાદ અને મુંબઈ રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસને મળી મંજૂરી- જુઓ વીડિયો

Redevelopment of 3 railway stations allowed: કેન્દ્રીય મંત્રીમંડળે આશરે ₹10,000 કરોડના અંદાજિત કુલ રોકાણ સાથે 3 મોટા રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટેની ભારતીય રેલવેની દરખાસ્તને મંજૂરી આપી નવી દિલ્હી, 28 સપ્ટેમ્બરઃRedevelopment … Read More

Pm shree school yojana: દેશભરમાં 14500 સ્કૂલોને અપગ્રેડ કરવાના નિર્ણયને કેબિનેટની મંજૂરી- વાંચો વિગત

Pm shree school yojana: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આગામી 90 દિવસમાં પીએમ ગતિ શક્તિ યોજના પર અમલ કરવામાં આવશે નવી દિલ્હી, 07 સપ્ટેમ્બરઃPm shree school yojana: નરેન્દ્ર મોદીએ … Read More

voter card linked with aadhaar card: કેન્દ્રીય મંત્રી મંડળે ચૂંટણી સુધારાઓને લઈ એક મહત્વનો નિર્ણય, હવે ‘આધાર’ સાથે લિંક થશે વોટર કાર્ડ

voter card linked with aadhaar card: મતદાનમાં ગેરરીતિ રોકવા મોદી સરકારે લીધું આ મહત્વનું પગલું નવી દિલ્હી, 16 ડિસેમ્બરઃ voter card linked with aadhaar card: કેન્દ્રીય મંત્રી મંડળે ચૂંટણી સુધારાઓને … Read More

Raise Marriage age of women: છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ થશે, કેબિનેટમાં પ્રસ્તાવ થયો પાસ- વાંચો વિગત

Raise Marriage age of women: વર્તમાન કાયદા પ્રમાણે દેશમાં વિવાહ માટે પુરૂષોની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહિલાઓની 18 વર્ષની છે નવી દિલ્હી, 16 ડિસેમ્બરઃ Raise Marriage age of women: … Read More

PM sinchai yojana: વડાપ્રધાન મોદીની કેબિનેટે સામાન્ય વ્યક્તિના હિતમાં લીધા 3 મહત્વના નિર્ણય- વાંચો શું થશે અસર?

PM sinchai yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી આજની બેઠકમાં કેબિનેટે ચિપ સંકટને જોતા સેમીકંડક્ટર માટે ઈકોસિસ્ટમને વિકસિત કરવા માટે 76 હજાર કરોડ રૂપિયાની યોજનાનુ એલાન કર્યુ નવી દિલ્હી, 15 … Read More

Three farm laws repeal bill: આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાના પ્રસ્તાવને મળી મંજૂરી

Three farm laws repeal bill: સરકારે હજી સુધી કેબિનેટ મિટિંગમાં લેવાયેલા નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત નથી કરી પણ બપોરે ત્રણ વાગ્યે કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુર આ બાબતે જાણકારી આપે તેવી … Read More

MITRA Scheme: કેબિનેટ બ્રીફિંગ દરમિયાન કેન્દ્રીય મંત્રી ઠાકુરે કહ્યું રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ, જાણો કેબિનેટ બેઠકના મહત્વના નિર્ણયો

MITRA Scheme: પીયૂષ ગોયલજીએ ગઈ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે પહેલા છ મહિનાની નિકાસ જે અત્યાર સુધીની સૌથી વધારે થઈ. તે છેલ્લા છ મહિનામાં થઈ છે અને આ વખતે પણ … Read More