Ganeshpura Halt Station: તારીખ 23 ઓગસ્ટ 2021 થી પુદ્દગામ ગણેશપુરા હોલ્ટ સ્ટેશન પર ટિકિટ બુકિંગ ગાર્ડ દ્વારા કરવામાં આવશે

Ganeshpura Halt Station: તારીખ 23 ઓગસ્ટ 2021 થી નવા એજન્ટની નિમણૂક સુધી ટિકિટો ની બુકિંગ ગાર્ડ દ્વારા કરવામાં આવશે

અમદાવાદ, ૧૮ અગસ્ત: Ganeshpura Halt Station: પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ પર મહેસાણા-વરેઠા ખંડના પુદ્દગામ ગણેશપુરા હોલ્ટ સ્ટેશન પર તારીખ 23 ઓગસ્ટ 2021 થી આગળની સૂચના સુધી ટિકિટ બુકિંગ ગાર્ડ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો: Rape and murder case: કરજણ તાલુકાના દેથાણ ગામે સામુહિક દુષ્કર્મ બાદ મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા

મંડળ રેલ પ્રવક્તા એ જાણકારી આપતા જણાવ્યું કે પુદ્દગામ ગણેશપુરા હોલ્ટ સ્ટેશન પર સ્થાનીક એજન્ટ દ્વારા ટિકિટ બુકિંગ કરવામાં આવતી હતી. તારીખ 23 ઓગસ્ટ 2021 થી નવા એજન્ટની નિમણૂક સુધી ટિકિટો ની બુકિંગ ગાર્ડ દ્વારા કરવામાં આવશે. મુસાફરોને નિવેદન છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખવામાં આવે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો