kumar sahani

kumar shahani passes away: રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક કુમાર સાહનીનું નિધન, 83 વર્ષે લીધા અંતિમશ્વાસ

kumar shahani passes away: કુમાર શાહની માયા દર્પણ, કસ્બા, તરંગ અને ખયાલ ગાથા જેવી ફિલ્મોના નિર્દેશક માટે જાણીતા હતા

બોલિવુડ ડેસ્ક, 25 ફેબ્રુઆરીઃ kumar shahani passes away: મનોરંજન જગતમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ડાયરેક્ટર કુમાર સાહનીનું નિધન થયુ છે. 83 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું. રિપોર્ટ અનુસાર સાહની છેલ્લા ઘણાં સમયથી બીમાર હતા અને સ્વાસ્થ્યમાં કોઇ સુધારો થતો હતો નહીં.

Norovirus: અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે ખતરનાક નોરોવાઇરસ, જાણો તેના લક્ષણો વિશે

ઉલ્લેખનીય છે કે, કુમાર શાહની માયા દર્પણ, કસ્બા, તરંગ અને ખયાલ ગાથા જેવી ફિલ્મોના નિર્દેશક માટે જાણીતા હતા. નિર્દેશક સિવાય સાહની લેખક અને શિક્ષક તરીકે પણ એક અલગ ઓળખ બનાવી છે. કુમાર સાહનીના નિધનથી ઇન્ડસ્ટ્રીના માહોલમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

આપણાં કામની ખબર મેળવા હમળા જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો