આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ ના ૮૭૯ નવા દર્દીઓ નોંધાયા ૫૧૩ દર્દીઓ સાજા થયા
ગાંધીનગર, ૧૨ જુલાઈ ૨૦૨૦
રાજ્યમાં ૮૭૯ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ પ૧૩ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ૪,૬૪,૬૪૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૨૫,૪૪૨ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૩,૨૨, ૭૮૮ વ્યકિતઓ હૉમ ક્વોરેન્ટાઈન છે અને ૨,૬૫૪ વ્યક્તિઓને ફેસીલીટી ક્વૉરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ વેન્ટીલેટર ૬૭અને સ્ટેબલ ૧૦૫૯૪ કુલ દર્દી છે