Ambaji police petrolling

Ambaji Breaking; અંબાજીમાં ભગવાન જગન્નાથજી ની આ વર્ષે નિકળશે રથયાત્રા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 27 જૂન:
Ambaji Breaking: અંબાજીમાં ભગવાન જગન્નાથજી ની આ વર્ષે નિકળશે રથયાત્રા,

  • બે વર્ષ બાદ ફરી અષાઢી બીજે રથયાત્રા નું કરાયુ આયોજન,
  • કોરોના મહામારીનાં કારણે બે વર્ષ રથયાત્રા રખાઇ હતી મુલત્વી,
  • અંબાજી માં રથયાત્રા ને લઇ પોલીસ નું પેટ્રોલીંગ,
  • આજે સાંજે અંબાજી પોલીસે કર્યુ ફુટ પેટ્રોલીંગ,
  • રથયાત્રા નાં રુટ ઉપર પગપાળાં ફરી પોલીસ

Ambaji Breaking: રસ્તા નાં અડચણ રૂપ વાહનો હટાવી લેવા કરાયુ સુચન. રથયાત્રા દરમ્યાન કોઇ અનિચ્છીનીય બનાવ ન બને તેમાટે લઇ પોલીસ બની સતર્ક.

આ પણ વાંચો..Changes in the timing of Darshan and Aarti at Ambaji Temple: અંબાજી મંદિરમાં અષાઢી બીજ થી દર્શન અને આરતી ના સમય માં ફેરફાર

Gujarati banner 01