Ambaji Breaking; અંબાજીમાં ભગવાન જગન્નાથજી ની આ વર્ષે નિકળશે રથયાત્રા
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 27 જૂન: Ambaji Breaking: અંબાજીમાં ભગવાન જગન્નાથજી ની આ વર્ષે નિકળશે રથયાત્રા,
- બે વર્ષ બાદ ફરી અષાઢી બીજે રથયાત્રા નું કરાયુ આયોજન,
- કોરોના મહામારીનાં કારણે બે વર્ષ રથયાત્રા રખાઇ હતી મુલત્વી,
- અંબાજી માં રથયાત્રા ને લઇ પોલીસ નું પેટ્રોલીંગ,
- આજે સાંજે અંબાજી પોલીસે કર્યુ ફુટ પેટ્રોલીંગ,
- રથયાત્રા નાં રુટ ઉપર પગપાળાં ફરી પોલીસ
Ambaji Breaking: રસ્તા નાં અડચણ રૂપ વાહનો હટાવી લેવા કરાયુ સુચન. રથયાત્રા દરમ્યાન કોઇ અનિચ્છીનીય બનાવ ન બને તેમાટે લઇ પોલીસ બની સતર્ક.