CM bhupendra Patel mandir darshan

CM Bhupendra Patel: ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં અડાલજ ત્રિ-મંદિરના દર્શન કર્યા.

CM Bhupendra Patel: ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે જઈને દાદા ભગવાનના પૂજન-અર્ચન કરીને તથા સમાધિ સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા

અમદાવાદ, 16 નવેમ્બર: CM Bhupendra Patel: ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં અડાલજ ત્રિ-મંદિરના દર્શન કર્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે જઈને દાદા ભગવાનના પૂજન-અર્ચન કરીને તથા સમાધિ સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા

આ પણ વાંચો: Reshma patel joins aap: NCP ના પ્રદેશ મહિલા વિંગના પ્રમુખ રેશ્મા પટેલ ‘આપ’ માં જોડાયા

Whatsapp Join Banner Guj