Holi celebration at swaminarayan mandir: કાલુપુરના સ્વામીનારાયણ મંદિર માં ધૂમધામ થી માનવામાં આવી હોળી
Holi celebration at swaminarayan mandir: ભક્તોની ભારી ભીડ પર ફુવારાથી કલર ઉડાડવામાં આવ્યો
ગુજરાત, ૧૮ માર્ચ: Holi celebration at swaminarayan mandir: ભારત માં આજે રંગોનો ઉત્સવ હોળી ધૂમધામ થી માનવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદના કાલુપુર સ્થિત સ્વામીનારાયણ મંદિર માં પણ હોળી ધૂમધામ થી માનવામાં આવી. ભારે ઉત્સાહ સાથે લોગોએ હોળી નો આ ખાસ પળ મનાવ્યો.
પ્રત્યેક ફાગણ માસની પૂર્ણિમાએ રંગ ઉત્સવ માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. આજે પણ ભક્તોની ભારી ભીડ જામી હતી જેમના પર ફુવારાથી કલર ઉડાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: temple attacked in dhaka: ફરી આ દેશમાં કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ અને લૂટફાટ કરી