Mann Ki Baat Listening Program

Mann Ki Baat Listening Program: જામનગરના રામ મંદિર ખાતે સામૂહિક મન કી બાત સાંભળવાનો કાર્યક્રમ યોજાયો

Mann Ki Baat Listening Program: મન કી બાત પંડિત દિન દયાળજી કે સાથ…

અહેવાલઃ જગત રાવલ

જામનગર, 25 સપ્ટેમ્બરઃMann Ki Baat Listening Program: મન કી બાત પંડિત દિન દયાળજી કે સાથ…, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ અંતર્ગત જામનગરના વોર્ડ નંબર ત્રણમાં આવેલા રામ મંદિર ખાતે સામૂહિક મન કી બાત સાંભળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ તકે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા, જામનગર 78 વિધાનસભા બેઠકના ભાજપના પ્રભારી પ્રભારી હિરેનભાઈ પારેખ, તેમજ વોર્ડના કોર્પોરેટર સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ, અલકાબા જાડેજા અને પન્નાબેન કટારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પંડિત દિનદયાળજીની તેલચિત્રને આગેવાનો દ્વારા પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા તેમ જ ભગવાન રામજીના મંદિરમાં સમૂહ આરતી પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Khoj Museum at surat: સુરત ખાતે વિજ્ઞાન, કળા અને નવીનીકરણને પ્રોત્સાહન આપતા ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્દઘાટન કરશે- વાંચો અહીંની વિશેષતા

આ પણ વાંચોઃ Garaba Video: આવતીકાલની શરદીય નોરતા શરુ, ખેલૈયાઓ પ્રેક્ટિશ શરુ- જુઓ વીડિયો

Gujarati banner 01