જામનગરની જેલ ના જેલ સહાયક અને તેના વતી લાંચ લેનાર વચેટીયૉ લાંચના છટકામાં રંગેહાથ ઝડપાયો

જેલમાં રહેલા કેદીને પાન-મસાલા પહોંચાડવા માટે રૂપિયા બે હજારની લાંચની માગણી કરતાં છટકું ગોઠવાયું હતું રિપોર્ટ: જગત રાવલ, જામનગર ૧૬ જુલાઇ, જામનગરની જિલ્લા જેલ ના જેલ સહાયક અને તેના વતી … Read More

मुश्किल चुनौतियों के बावजूद पश्चिम रेलवे की 9242 मालगाड़ियों द्वारा 18.87 मिलियन टन माल का परिवहन

अहमदाबाद,16 जुलाई, 2020 22 मार्च, 2020 से लागू पूर्ण लॉकडाउन और वर्तमान आंशिक लॉकडाउन के दौरान सबसे कठिन चुनौतियों के बावजूद, पश्चिम रेलवे ने 15 जुलाई, 2020 तक मालगाड़ियों के … Read More

दिल्ली माॅडल से ही कोरोना के खिलाफ लड़ाई संभव: अरविंद केजरीवाल

दिल्ली माॅडल’ से ही कोरोना के खिलाफ लड़ाई संभव, सभी विधायकों और सांसदों के साथ की वजह से दिल्ली म़े कोरोना को दे रहे मात – अरविंद केजरीवाल मुख्यमंत्री अरविंद … Read More

જામનગર જિલ્લા મા વધુ ૧૬ કોરોના પીઝિટિવ કેસ નોંધાયા

 રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર,૧૬ જુલાઇ ૨૦૨૦ છેલ્લા ૨૪ કલાક માં નોંધાયેલા ૧૬ કેસ માં જામનગર તાલુકાના સિક્કા ગામ ના  હર્ષિદાબેન સુરેશભાઈ (૪૩), જામજોધપુરના મિલનભાઈ આલોન્દ્રા (૨૯) અને જામજોધપુર ના … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૧૯ નવા દર્દીઓ નોંધાયા ૮૨૮ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૧૬ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૯૧૯ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૯૯,૧૭૦ ટેસ્ટ કરવામાં આવ્યા છેરાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૫૬,૧૪૨ … Read More

હું શિક્ષક સાથે ‘ ના સૂત્ર સાથે ડૉ. મનીષ દોશીના આજના પ્રતીક ઉપવાસ પૂર્ણ

●શિક્ષણના કથળતા સ્તર ચિંતીત અને શિક્ષકોનાં ૪૨૦૦ ગ્રેડ પે ની વ્યાજબી માંગ, શિક્ષકોની તાત્કાલિક ભરતીને લઈને પ્રતીક ઉપવાસને સમગ્ર રાજ્યમાં બોહળો પ્રતિસાદ મળ્યો. અમદાવાદ ૧૬ જુલાઈ ‘ હું શિક્ષકની સાથે … Read More

અંબાજી માતા ને પ્રાર્થના કરી છે કોરોના ની મહામારી થી મુક્તિ મળે: પ્રદીપસિંહ જાડેજા

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી લોકડાઉન બાદ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાઝતા યાત્રિકો નો ઘસારો ચાલુ થયો છે તેની સાથે હવે રાજકીય નેતાઓ પણ અંબાજી દર્શનાર્થે પહોંચી રહ્યા છે અંબાજી માતા ને પ્રાર્થના … Read More

જૂનાગઢ:ઉપરકોટ ફરી ઘારણ કરશે પ્રાચિન ભવ્યતા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્રવારા ઉપરકોટ કિલ્લાના રિસ્ટોરેશન નું ઇ-ખાતમુહૂર્ત સંપન્નજૂનાગઢના ઐતિહાસિક સ્મારકો ગિરનાર સાસણ ગીર સોમનાથ અને સમુદ્રને સાંકળીને ટુરીઝમ સર્કિટ ડેવલપ થશે-ટુરીઝમ હબ બનશે.મુખ્યમંત્રીશ્રી જૂનાગઢ,તા.૧૬જુલાઈ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે … Read More

પ્રવાસન-ધામ, તીર્થ યાત્રાના વિકાસ કામોના E લોકાર્પણ-ખાતમૂર્હત કરતા મુખ્યમંત્રીશ્રી

કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રીશ્રી દિલ્હીથી વિડીયો લીંક દ્વારા ઉપસ્થિત રહ્યા રાજ્યમાં પ્રવાસન-ધામો તીર્થ યાત્રા ક્ષેત્રોના રૂ. ૧ર૬ કરોડના વિવિધ વિકાસકામોના E લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કરતા મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ પ્રસાદ યોજના અન્વયે સોમનાથમાં રૂ. … Read More

प्रधानमंत्री 17 जुलाई को संयुक राष्ट्र के उच्च-स्तरीय खंड को संबोधित करेंगे

प्रधानमंत्री श्री नरेन्‍द्र मोदी 17 जुलाई, 2020 को संयुक्त राष्ट्र आर्थिक और सामाजिक परिषद के उच्च-स्तरीय खंड को संबोधित करेंगे     16 JUL 2020 by PIB Delhi प्रधानमंत्री श्री नरेन्‍द्र … Read More