માનવતાંની સેવામાં જીવન સમર્પિત કરનાર આચાર્યપુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીને વંદન

અમદાવાદ, ૧૬જુલાઈ ૨૦૨૦ સ્વામીજીના અંતિમ સંસ્કારના ચિત્રો કલ્પિત ભચેચના સૌજન્યથી સ્વામીજીના જીવન સંદેશ માનવતાનાં મસીહા આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીકચ્છ જિલ્લામાં ભુજ નજીક આવેલા ભારાસર ગામમાં તા. 28 – 5 – 1942ના રોજ … Read More

શિક્ષકોની ૪૨૦૦ વ્યાજબી ગ્રેડ પેની માંગનાં સમર્થનમાં પ્રતિક ઉપવાસ પર ડો. મનિષ દોશી

‘ હું શિક્ષક સાથે ‘ ના સૂત્ર સાથે કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા અને શિક્ષણ વિધ ડૉ. મનીષ દોશીના ઉપવાસ શરૂ. અમદાવાદ,૧૬ જુલાઈ ૨૦૨૦ ‘ હું શિક્ષકની સાથે ‘ સૂત્રના નેજા હેઠળ કોંગ્રેસનાં … Read More

જામનગર રિકવિઝીશન બોર્ડ માં વિરોધપક્ષ આવ્યો પીપીઇ કીટ પહેરી ને….

જામનગર મહાનગરપાલિકા ની કોરોના ને લઈ ને રિકવિઝીશન બોર્ડ માં વિરોધપક્ષ આવ્યો પીપીઇ કીટ પહેરી ને…. જામનગર મહાનગરપાલિકા ની ખાસ રિકવિઝીશન બોર્ડ આજે ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ( ચેમ્બર હોલ … Read More

कोविड-19 के खिलाफ लड़ाई में भारत की सहायता को 1 करोड़ स्वयंसेवकों को जुटाने के लिए मिलकर काम करेंगे : श्री किरेन रिजिजू

केन्द्र और राज्य कोविड-19 के खिलाफ लड़ाई में भारत की सहायता को 1 करोड़ स्वयंसेवकों को जुटाने के लिए मिलकर काम करेंगे : श्री किरेन रिजिजू 15 JUL 2020 by … Read More

ડૉ. મનીષ દોશી દ્વારા શિક્ષણનાં કથળતા સ્તર અને શિક્ષકોની વ્યાજબી ગ્રેડપેની માંગનાં સમર્થનમાં પ્રતીક ઉપવાસ.

કોંગ્રેસ પક્ષનાં મુખ્યપ્રવક્તા , શિક્ષણવિદ ડૉ. મનીષ દોશી દ્વારા શિક્ષણનાં કથળતા સ્તર અને શિક્ષકોની વ્યાજબી ગ્રેડપેની માંગનાં સમર્થનમાં પ્રતીક ઉપવાસ.સંવેદનશીલ સરકાર શિક્ષકોને સત્વરે ન્યાય આપે. ગુજરાતનાં કથળતા શિક્ષણનાં સ્તરથી ચિંતિત … Read More

જે મા બાપ ને ફક્ત દીકરીઓ જ હોય તેવા માતા પિતાને દીકરાની ઉણપ ને પુરી પાડવા માટે ના પ્રયાસો:અમીર સત્ય ફાઉન્ડેશન

અમીર સત્ય ફાઉન્ડેશન ની ગુજરાત રાજયની મીટીંગ નું વીડિયો કોન્ફરન્સ નુ આયોજન કરાયું. અંબાજી 15 જુલાઈ અમીર સત્ય ફાઉન્ડેશન ની ગુજરાત રાજયની મીટીંગ નું વીડિયો કોન્ફરન્સ નાં માધ્યમ થી આયોજન … Read More

રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ ૩૦ ટકાથી વધીને ૭૦ ટકા:નીતિનભાઈ પટેલ

સારી, ઝડપી અને સમયસર સારવાર તથા એક્ટિવ સર્વેલન્સના કારણેરાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ ૩૦ ટકાથી વધીને ૭૦ ટકા તથા અઠવાડિક ડેથ રેટ ૬.૫૦ ટકાથી ઘટીને ૧.૫૦ ટકા એ પહોંચ્યો … Read More

ગુજરાતે યુવા શક્તિના સ્કિલ ડેવલપમેન્ટથી વિશ્વના પડકારો ઝિલવા સક્ષમ યુથ પાવર ઊભો કર્યો છે : મુખ્યમંત્રીશ્રી

વિશ્વ યુવા કૌશલ્ય દિવસે ગુજરાતમાં યોજાયો નેશનલ સ્કિલ સમિટ વેબિનાર ઇન્ડસ્ટ્રીના માધ્યમથી-ઇન્ડસ્ટ્રી દ્વારા ઇન્ડસ્ટ્રીઝ સ્પેસિફિક તાલીમથી ઉદ્યોગોને જરૂરિયાત સ્કિલ્ડ મેનપાવર માટેના ‘પ્રોજેક્ટ સંકલ્પ’નું ઇ-લોન્ચિંગ કરતા શ્રી વિજયભાઇ રૂપાણીમુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજનાથી … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૨૫ નવા દર્દીઓ નોંધાયા ૭૯૧ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૧૫જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૯૨૫ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૮૭,૭૦૭ ટેસ્ટ કરવામાં આવ્યા છેરાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૫૦,૨૮૧ વ્યક્તિઓનેક્વૉરેન્ટાઈન … Read More

पश्चिम रेलवे का लोअर परेल कारखाना मानसूनी सावधानियों के तौर पर विसंक्रमण के लिए ड्रोन तकनीक शुरु करने में भारतीय रेल पर बना अग्रणी

मानसून सम्बंधी संक्रमण और वेक्टर जनित रोगों के विरुद्ध विसंक्रमण के लिए ड्रोन तकनीक सफलतापूर्वक शामिल करने से पूरी भारतीय रेलवे पर इस तरह की प्रथम पहल आधुनिक तकनीक के … Read More