Rajyasabha election: રાજ્યસભાના ચાર ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા

Rajyasabha election: ભારતીય જનતા પાર્ટીના નીચે જણાવેલ ચાર ઉમેદવારોને આજે 20 ફેબ્રુઆરી 2024 ના રોજ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.

ગાંધીનગર, 21 ફેબ્રુઆરી: Rajyasabha election: ગુજરાત રાજ્યમાંથી ખાલી પડેલી રાજ્યસભાની ચાર બેઠકો ભરવા માટે યોજાયેલ દ્વિવાર્ષિક ચૂંટણી અન્વયે ભારતીય જનતા પાર્ટીના નીચે જણાવેલ ચાર ઉમેદવારોને આજે 20 ફેબ્રુઆરી 2024 ના રોજ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:Mobile ban in UK school: UKની શાળાઓમાં મોબાઈલ પર પ્રતિબંધ, PM ઋષિ સુનકે ક્રિએટિવ રીતે સમજાવ્યુ કારણ- જુઓ વીડિયો

રાજ્યસભાની ચૂંટણીના મદદનીશ નિર્વાચન અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

  1. ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા
  2. જગત પ્રકાશ નારાયણલાલ નડ્ડા
  3. પરમાર જસવંતસિંહ સાલમસિંહ
  4. મયંકભાઈ જયદેવભાઈ નાયક
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો