Tribute: અંબાજી મા યોજાયો શ્રધ્ધાંજલી નો કાર્યક્રમ
અંબાજી મા યોજાયો (Tribute) શ્રધ્ધાંજલી નો કાર્યક્રમ
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૧૪ ફેબ્રુઆરી: કાશ્મીર ના પુલવામા થયેલા હુમલા મા થયેલા શહીદોને અપાઈ શ્રધ્ધાંજલી.મોડી સાંજે અંબાજી નગરજનો દ્વારા કેન્ડલ પ્રગટાવી શહીદો ને યાદ કર્યા. શહીદોના માન મા સુત્રોચ્ચાર કર્યા. . .40 જેટલા શહીદો ના માન મા કાર્યક્રમ યોજ્યો. .
આ પણ વાંચો…Karina kapoor: કરીના કપૂર ખાન આ તારીખ આપશે પોતાના બીજા બાળકને જન્મ