Mahashivratri: તમે જાણો છો, મહાશિવરાત્રિના પર્વ સાથે જોડાયેલી કથા વિશે…

ધર્મ ડેસ્ક, ૧૧ માર્ચ: શિવરાત્રિ (Mahashivratri) એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે … Read More

મહાશિવરાત્રી ના પાવન પર્વ પર કરો 12 જ્યોતિર્લિંગ (Jyotirlinga)ના દર્શન

આ બાર જ્યોતિર્લીંગના (Jyotirlinga) નામ છે- સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર, વૈદ્યનાથ. અમદાવાદ , ૧૧ માર્ચ: શિવરાત્રી એટલે ભગવાન શિવજી આરાધના દિવસ. આજે મહા … Read More