Vandalism of Shiva temple: આ રાજ્યના શિવમંદિરમાં થઇ તોડફોડ, સ્થાનિક લોકો રોષે ભરાયા- વાંચો વિગત

Vandalism of Shiva temple: લોકોના રોષને ઠંડો પાડવા માટે તરત જ પોલીસે તોડફોડ કરવામાં આવેલી ટાઈલ્સ હટાવીને શિવલિંગ પર બીજી ટાઈલ લગાવી વારણસી, 25 જુલાઇઃVandalism of Shiva temple: શ્રાવણ મહિનાના … Read More

jyotirling darshan: આ જ્યોતિર્લિંગનાં માત્ર દર્શન કરવાથી જન્મો જન્મનાં પાપ દૂર થઇ મનોકામના પૂર્ણથાય છે, આ મંદિરનો શિવપુરાણમાં પણ ઉલ્લેખ છે!

jyotirling darshan: એવું માનવામાં આવે છે કે ભગવાન શિવજીના આ જ્યોતિર્લિંગને સ્વયંના નિવાસથી પ્રકાશ પુર્ણ કરેલ છે અને તેમણે આ પાવન નગરીને પોતાના ત્રિશુળથી સંભાળી રાખેલ છે ધર્મ ડેસ્ક, 24 … Read More

નંદી(nandi)ના કાનમાં શા માટે મનોકામના કહેવામાં આવે છે ? આવો જાણીએ આ માન્યતા સાથે જોડાયેલી પૌરાણિક કથા

ધર્મ ડેસ્ક:nandi: આપણા ભારતીય હિંદુ ધર્મમાં દરેક મહિને કોઈને કોઈ તહેવાર આવતા હોય છે, જેને ખુબ જ હર્ષોલ્લાસ મનાવવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે પૂજા-પાઠનો મહિનો શ્રાવણ અને નવરાત્ર માનવામાં … Read More

મહાશિવરાત્રી ના પાવન પર્વ પર કરો 12 જ્યોતિર્લિંગ (Jyotirlinga)ના દર્શન

આ બાર જ્યોતિર્લીંગના (Jyotirlinga) નામ છે- સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર, વૈદ્યનાથ. અમદાવાદ , ૧૧ માર્ચ: શિવરાત્રી એટલે ભગવાન શિવજી આરાધના દિવસ. આજે મહા … Read More

મોરેશિયસમાં વિદેશમંત્રી એસ. જયશંકરનું (External Affairs Minister S. Jaishankar) શિવભક્ત સ્વરૂપ જોવા મળ્યું

External Affairs Minister S. Jaishankar: ગંગા તળાવ પહોંચીને ભગવાન ભોળાનાથનો કર્યો જળાભિષેક વિદેશમંત્રી એસ. જયશંકરની (External Affairs Minister S. Jaishankar) સાથે મોરેશિયસના સાંસ્કૃતિક વિભાગના મંત્રી અને કૃષિ મંત્રી પણ રહ્યા … Read More