Mahashivratri: તમારી રાશિ અનુસાર જળની સાથે શિવલિંગ પર આ વસ્તુનો કરો અભિષેક

Mahashivratri: આ પવિત્ર દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે. ધર્મ ડેસ્ક, 25 ફેબ્રુઆરીઃ Mahashivratri: મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર મહા મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિએ ઉજવવામાં … Read More

About Shivtatv: મહાશિવરાત્રી નિમિતે જાણો શિવતત્ત્વ શું છે?

About Shivtatv: આ શિવતત્ત્વ શું છે એ જો કોઈને અક્ષરશઃ સમજાઈ જાય તો પછી કદાચ જીવનમાં બીજું કઈ સમજો કે ન સમજો કોઈ જ ફેર પડે છે ખરાં ?? એવું … Read More

Mahashivratri: શીવ: જીવ ની નીંવ !

Mahashivratri: શિવરાત્રીના આ શુભ અવસર પર, ચાલો આપણે બધા સાથે મળીને ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે તે આપણા પર જ્ઞાનના કેટલાક વાદળ વરસાવે અને આપણા જીવનને આશીર્વાદ આપે. Mahashivratri: શુક્રવારે … Read More

Somnath Mahashivratri Darshan: સોમનાથ મંદિર મહાશિવરાત્રિ પર્વે સવારે 4 વાગ્યે થી દર્શનાર્થી માટે ખલ્લું રહેશે

Somnath Mahashivratri darshan: પાલખીયાત્રા – મહામૃત્યુંજય યજ્ઞ-પાર્થેશ્વર મહાપૂજન- સોમેશ્વર પૂજન- જ્યોતપૂજન સાથે જ ચાર પ્રહરનું વિશેષ પૂજન-આરતી યોજાશે. સોમનાથ,૧૭, ફેબ્રુઆરી: Somnath Mahashivratri darshan: પ્રતિવર્ષે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની … Read More

Celebration of Mahashivaratri with 1008 lamps: મંદિરના પટાંગણમાં 1008 જેટલા દીવડાઓ ઘી થી પ્રજ્વલિત કરીને મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 02 માર્ચ: Celebration of Mahashivaratri with 1008 lamps: મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દાંતા તાલુકાના મંડાલી ગામના જ્ઞાનઆશ્રમ ખાતે વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિરના પટાંગણમાં … Read More

Bhavnath mahadev fair photos: ભવનાથના મેળામાં 6 લાખથી વધુ ભક્તો ઉમટ્યાં, જુઓ તસ્વીરો

Bhavnath mahadev fair photos: મંગળવારે રવેડી, અંત કરસરતા દાવ તેમજ મૃગીકુંડમાં શાહીસ્નાન સાથે મેળાની પૂર્ણાહૂતિ થશે જૂનાગઢ, 01 માર્ચઃ Bhavnath mahadev fair photos: ભવનાથ ખાતે યોજાઇ રહેલો મહા શિવરાત્રીનો મેળો … Read More

Shiv mahima: આ શિવતત્ત્વ શું છે એ જો કોઈને અક્ષરશઃ સમજાઈ જાય તો પછી કદાચ જીવનમાં બીજું કઈ સમજો કે ન સમજો કોઈ જ ફેર પડે છે ખરાં ??

કદાચ દરેકેદરેક જીવ માટે શિવતત્ત્વ અલગ જ છે. દરેકની અનુભૂતિ અલગ છે. શિવમાં જેટલાં ઊંડા ઉતરો એટલા જ ઉપર તરી આવો એવો ઘાટ છે. શિવપુરાણમાં ઉલ્લેખ છે કે શિવનાં નિરાકાર … Read More

Mahashivratri: 1લી માર્ચે 6 રાજયોગમાં મહાશિવરાત્રિ ઊજવાશે, વાંચો શિવપૂજાની સરળ મંત્ર-વિધિ

Mahashivratri: શિવરાત્રીના દિવસે સૌથી પહેલા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ શિવલિંગની પૂજા કરી ધર્મ ડેસ્ક, 28 ફેબ્રુઆરીઃ Mahashivratri: કાલે શિવપૂજાનું મહાપર્વ એટલે શિવરાત્રિ છે. પંચાંગ પ્રમાણે, આ દિવસે મહા મહિનાના વદ … Read More

Bhavnath fair start in Junagadh: આજથી જૂનાગઢમાં શિવરાત્રિના મેળાનો પ્રારંભ

Bhavnath fair start in Junagadh: પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી. વિભાગ દ્વારા બસ સ્ટેશનથી ભવનાથ ખાતે 50 મીની બસ દોડાવશે જૂનાગઢ, 25 ફેબ્રુઆરીઃBhavnath fair start in Junagadh: રાજ્યમાં ધીમે … Read More

Mahashivratri: તમે જાણો છો, મહાશિવરાત્રિના પર્વ સાથે જોડાયેલી કથા વિશે…

ધર્મ ડેસ્ક, ૧૧ માર્ચ: શિવરાત્રિ (Mahashivratri) એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે … Read More