Rajkot:તહેવારની ઉજવણી માતમમાં બદલાઇ ગઇ, રાજકોટના બે પરિવારના જુવાનજોધ દીકરાઓનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યુ!

રાજકોટ,30 માર્ચ: તહેવારની ઉજવણી પોતાના ઉત્સાહ માટે ઉજવણી કરીએ છીએ. હોળીના દિવસો ભારે ગણવામાં આવે છે. તેથી પરિવાર તરફથી પણ ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે. રાજકોટ(Rajkot) નજીક આવેલા ત્રંબા … Read More