ડાકોર મંદિરના રાધાકુંડ(Radhakund)માં કાચબાઓના મૃત્યુની ઘટના યથાવત, વન વિભાગ થયુ એક્ટિવ

ડાકોર, 11 મેઃ Radhakund: કોરોનાની મહામારીના કારણે સંક્રમણને અટકાવવા માટે થઇને ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ડાકોર રણછોડરાય મંદિરના રાધાકુંડ(Radhakund)માં કાચબાઓના મૃત્યુ થવાની ઘટના બની રહી … Read More

કોરોનાથી અભિનેતા Bikramjeet Kanwarpal નું થયું નિધન, અભિનયનું સપનું સેનામાંથી નિયુક્તિ બાદ પૂર્ણ કર્યું- નાના અને મોટા પરદે નિભાવી યાદગાર ભૂમિકા

બોલિવુડ ડેસ્ક, 01 મેઃ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા અભિનેતા બ્રિક્રમજીત કંવરપાલ(Bikramjeet Kanwarpal)નું શનિવારે નિધન થયું. 52 વર્ષના બિક્રમજીત સેનામાંથી રિટાયર થયા હતા અને વર્ષ 2003માં મનોરંજન જગતમાં સક્રિય થયા હતા. … Read More

‘shooter dadi’ તરીકે જાણીતા ચંદ્રો તોમરનું નિધન, થોડા દિવસ પહેલા થયા હતા સંક્રમિત- એક્ટ્રેસ ભૂમિએ શેર કર્યા દાદી સાથેના ફોટોઝ

બોલિવુડ ડેસ્ક, 30 એપ્રિલઃ કોરોના મહામારી એક બાદ એક જાણીતી હસ્તિઓને છીનવી રહી છે. શુક્રવારે ‘શૂટર દાદી'(shooter dadi)ના નામથી જાણીતા શૂટર ચંદ્રો તોમરનું નિધન થઈ ગયુ. 26 એપ્રિલે 89 વર્ષના … Read More

Rohit Sardana: જાણીતા ટીવી ન્યૂઝ રીડર રોહિત સરદનાનું હાર્ટએટેકથી નિધન

Rohit Sardana: ગઈકાલ રાત્રે તેની તબિયત અચાનક ખરાબ થઈ અને તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. નવી દિલ્હી, 30 એપ્રિલઃ Rohit Sardana: આજતક ટેલિવિઝન ન્યૂઝ ચેનલના ન્યૂઝ રીડર રોહિત સરદાના(Rohit Sardana) … Read More

બોલિવુડ અને ટીવીના જાણીતા કલાકાર અમિત મિસ્ત્રી(Amit Mistry)નું નિધન, એક્ટરના મેનેજરે આપી જાણકારી

બોલિવુડ ડેસ્ક, 23 એપ્રિલઃ ટીવી અને ફિલ્મોના જાણીતા અભિનેતા અમિત મિસ્ત્રી (Amit Mistry)નું આજે નિધન થયું. મૃત્યુનું કારણ હાર્ટ અટેક બતાવવામાં આવી રહ્યું છે. અભિનેતાએ અનેક ટીવી સીરિયલ, બોલીવુડ ફિલ્મો … Read More

લોકપ્રિય તમિલ એક્ટર(Tamil actor Vivek) વિવેકે ચેન્નઇની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, ઇન્ડસ્ટ્રીમાં શોક મગ્ન

બોલિવુડ ડેસ્ક, 17 એપ્રિલઃ લોકપ્રિય તમિલ એક્ટર વિવેકનું (Tamil actor Vivek) શનિવારે સવારે ચેન્નાઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. વિવેકના મૃત્યુના કિસ્સામાં હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં એવી … Read More

ઓમશાંતિઃ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ(shree bharti maharaj)થયા બ્રહ્માલીન, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાજલિ

અમદાવાદ, 11 એપ્રિલઃ અમદાવાદ સરખેજ ખાતે ભારતી આશ્રમ ખાતે મોડી રાત્રે ભારતીજી મહારાજ(shree bharti maharaj)નું નિધન થયું હતું. હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયો છે. બાદમાં જુનાગઢ ભવનાથ તળેટી … Read More

આજે વહેલી સવારે જાણીતા ગુજરાતી અને ઉર્દૂ ગલઝકાર(famous poet)નું 86 વર્ષની વયે થયું નિધન

વડોદરા,04 એપ્રિલ: જાણીતા ગુજરાતી અને ઉર્દૂ ગલઝકાર અને કવિ(famous poet)નું આજે વહેલી સવારે 86 વર્ષની વયે નિધન થયું હતું. તેમને થોડા કેટલાક સમયથી શ્વાસ સંબંધિત બિમારી હતી. આજે સવારની નમાઝ અદા … Read More

Rajkot:તહેવારની ઉજવણી માતમમાં બદલાઇ ગઇ, રાજકોટના બે પરિવારના જુવાનજોધ દીકરાઓનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યુ!

રાજકોટ,30 માર્ચ: તહેવારની ઉજવણી પોતાના ઉત્સાહ માટે ઉજવણી કરીએ છીએ. હોળીના દિવસો ભારે ગણવામાં આવે છે. તેથી પરિવાર તરફથી પણ ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે. રાજકોટ(Rajkot) નજીક આવેલા ત્રંબા … Read More

shreedevi fan: શ્રીદેવીનો એવો ફેન જે આજે પણ છે અપરણિત, માનતો હતો એક્ટ્રેસને પોતાની પત્ની- જાણો કોણ છે આ વ્યક્તિ…

બોલિવુડ ડેસ્ક, 25 ફેબ્રુઆરીઃ ઘણા બધા લોકો બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવી(shreedevi fan)ના ચાહકો છે. પરંતુ તેમાંથી એક ચાહક એવો પણ છે કે જે શ્રીદેવી ને પોતાની પત્ની માને છે. જી, હાં … Read More