પુસ્તકોના વાંચન અને કાવ્ય લેખનની સાથે કોરોનાને હરાવતા ૭૯ વર્ષીય રંજનબેન ભટ્ટ

નિવૃત શિક્ષિકાએ સાહિત્યમાં પ્રવૃત્ત બની કોરોનાને કર્યો નિવૃત “કુમકુમ પગલી પાડો આંગણ, સાક્ષરતા અભિયાન કઈંક વીરોના ભણતરથી આવ્યું સ્વરાજ આજ” અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: સાક્ષરતાના મહત્વને પ્રદર્શિત કરતા આ શબ્દો … Read More