AAP ambaji darshan: આપના નેતા માસ્ક વિના અંબાજી પંથકમાં કોરોના થી મૃત્યુ પામેલા લોકો ને શ્રદ્ધાજંલી પાઠવવા પહોંચ્યા કે ત્રીજી લહેરને આમંત્રણ આપવા?

AAP ambaji darshan: આગામી સમય માં આપ પાર્ટી ને તક મલશે તો દિલ્હી માં જે રીતે અરવિંદ કેજરીવારે ભ્રષ્ટાચાર મુક્ત શાષન લાવ્યુ છે તે રીતે અમે પણ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત … Read More