Sri Kalki Dham Temple: શ્રી કલ્કી ધામ મંદિર ભારતની આધ્યાત્મિકતાના નવા કેન્દ્ર તરીકે ઉભરી આવશે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના સંભલમાં (Sri Kalki Dham Temple) શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો“આજનું ભારત ‘વિકાસભી વિરાસતભી’ના મંત્ર સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે – વારસાની સાથે વિકાસ” દિલ્હી, 19 ફેબ્રુઆરી: … Read More