રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના ૧૯૦ કૃષિ વૈજ્ઞાનિકો(agricultural scientists) અસરગ્રસ્ત જિલ્લામાં જશે અને ખેડૂતોનું કરશે ટેક્નિકલ માર્ગ દર્શન

તાઉતેથી તીવ્ર અસરગ્રસ્ત પાંચ જિલ્લાના ૪૧ તાલુકાના રર૬૩ ગામો મા ખેતીવાડી-બાગાયતી પાકોના નુકશાનીના પ્રારંભિક સર્વે માટે ૬૯૬ કૃષિ કર્મીઓની ૩૩૯ ટીમ(agricultural scientists) કાર્યરત કરવામાં આવી ગાંધીનગર, 21 મેઃagricultural scientists: મુખ્યમંત્રી … Read More