Ambaji Bazaar closed: ધંધુકા રાધનપુર ની ધટનાને વખોડતા આજે અંબાજીમાં વેપારીઓએ બજારો બંધ રાખી હિન્દુવાદી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૩૧ જાન્યુઆરીઃ Ambaji Bazaar closed:ધંધુકા માં હિન્દુ યુવકની હત્યા અને રાધનપુરના શેરગઢમા વિધર્મી યુવક દ્વારા યુવતી ઉપર જીવલેણ હુમલાની બનેલી ઘટનાના પડઘા અંબાજીમાં પણ પડ્યા છે. … Read More