National quota: રાજયની આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજો માં પ્રવેશ માટે હવે ૧૫ ટકા બેઠકો નેશનલ કવોટાંથી ભરાશે: નીતિનભાઈ પટેલ

રાજયની આયુર્વેદિક અને હોમિયો પેથિકની ૬૫ કોલેજોની ૫૯૨૯ બેઠકો પૈકી ૮૮૯ બેઠકો પર નેશનલ કવોટા (National quota) થી પ્રવેશ અપાશે ગુજરાત વિધાનસભા ખાયે ગુજરાત વ્યાવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ … Read More