ઓમશાંતિઃ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ(shree bharti maharaj)થયા બ્રહ્માલીન, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાજલિ

અમદાવાદ, 11 એપ્રિલઃ અમદાવાદ સરખેજ ખાતે ભારતી આશ્રમ ખાતે મોડી રાત્રે ભારતીજી મહારાજ(shree bharti maharaj)નું નિધન થયું હતું. હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયો છે. બાદમાં જુનાગઢ ભવનાથ તળેટી … Read More