કોરોનાથી અભિનેતા Bikramjeet Kanwarpal નું થયું નિધન, અભિનયનું સપનું સેનામાંથી નિયુક્તિ બાદ પૂર્ણ કર્યું- નાના અને મોટા પરદે નિભાવી યાદગાર ભૂમિકા

બોલિવુડ ડેસ્ક, 01 મેઃ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા અભિનેતા બ્રિક્રમજીત કંવરપાલ(Bikramjeet Kanwarpal)નું શનિવારે નિધન થયું. 52 વર્ષના બિક્રમજીત સેનામાંથી રિટાયર થયા હતા અને વર્ષ 2003માં મનોરંજન જગતમાં સક્રિય થયા હતા. … Read More