Cancer seminar: ભારતમાં દર એક લાખની વસ્તીએ 70 થી 90 જેટલા કેન્સરગ્રસ્ત દર્દીઓ જોવા મળે છે: દર વર્ષે 7 લાખ જેટલા મૃત્યુ : ડૉ શશાંક પંડ્યા

Cancer seminar: ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના સહયોગથી પરિસંવાદ યોજાયો ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ડાયરેક્ટર વર્ષ 2020માં 13 લાખ કેન્સરના … Read More