Ambaji mandir bhajan reopen: અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે આવતી કાલથી ભજન મંડળીઓ ભજન કરી શકશે

Ambaji mandir bhajan reopen: અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે આવતી કાલ મહાસુદ પૂનમને તા . ૧૬ ફેબ્રુઆરી થી ભજન મંડળીઓ પારંપરિક રીતે ભજન કરી શકે તેવી સુવિધા શરુ કરવાનો નિર્ણય … Read More