Ambaji chaitri nortu: અંબાજી મા ચૈત્રીનુ પાંચમુ નોરતુ ભક્તિમય બન્યુ, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા અંબાજી મંદિરે

Ambaji chaitri nortu: અંબાજી મા રવિવાર અને ચૈત્રીનુ પાંચમુ નોરતુ ભક્તિમય બન્યુ, મોટી સંખ્યામાં ભકિતો ઉમટ્યા અંબાજી મંદિરે અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 26 માર્ચ: Ambaji chaitri nortu: હાલ ચૈત્રી નવરાત્રી … Read More

Sant Acharya Mahashramanji: જૈન સમાજના રાષ્ટ્રીય સંત આચાર્ય મહાશ્રમણજી આજે શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા

જૈન સમાજના રાષ્ટ્રીય સંત આચાર્ય મહાશ્રમણજી (Sant Acharya Mahashramanji) આજે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કર્યો, શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 19 ફેબ્રુઆરી: Sant Acharya Mahashramanji: સાહિત્યકાર અને … Read More

Ambaji mandir celebration: માં અંબાના પ્રાગટય દિવસે 1600 કિલો બુંદી પ્રસાદ અને 2100 કિલો સુખડી પ્રસાદનું ભાવિક ભક્તો માટે આયોજન

Ambaji mandir celebration: 6 જાન્યુઆરી ને પોષી પૂનમે અંબાજી માં માં અંબાના પ્રાગટય દિવસની ધામધૂમથી ઉજવણી કરાશે Ambaji mandir celebration: હાથીની અંબાડી પર માં અંબાની ભવ્ય શોભાયાત્રા નીકળશે અહેવાલ: ક્રિષ્ના … Read More

Ambaji Annakut darshan: યાત્રાધામ અંબાજી ખાતે અન્નકુટ દર્શન ને લઈ વહેલી સવાર થી જ યાત્રીકો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો

Ambaji Annakut darshan: અંબાના દરબાર માં 121 કરતા વધુ વ્યંજનો ના ભોગનો અન્નકુટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 03 નવેમ્બર: Ambaji Annakut darshan: નવા વર્ષ નો શુભારંભ … Read More

Immediate treatment by 108 at Ambaji: અંબાજી મેળામા લગભગ 500 જેટલા માઈ ભક્તો ને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી

Immediate treatment by 108 at Ambaji: 11 એમ્બ્યુલન્સ ભક્તોની સેવા માટે 5મી સપ્ટેમ્બર થી 10મી સપ્ટેમ્બર માટે કાર્યરત કરવામાં આવી અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 11 સપ્ટેમ્બરઃ Immediate treatment by 108 … Read More

1500 Extra ST Bus to Ambaji: અંબાજી મેળા માટે 1500 એક્સટ્રા બસ ચલાવવા નો નિર્ણય એસટી વિભાગે કર્યો

1500 Extra ST Bus to Ambaji: અંબાજી થી દાંતા તરફ જવા ,અંબાજી થી પાલનપુર ને રાજસ્થાન માં આબુરોડ તરફ જવા અલગ અલગ રૂટ ઉપર હંગામી બસ સ્ટેશન બનાવી યાત્રિકો ની … Read More

Darshan of Amarnath in Ambaji: અંબાજીમાં આજે વિવિધ મંદિરોમાં બાબા બર્ફાની ના શિવભક્તોને અમરનાથના દર્શન કરાવ્યા

Darshan of Amarnath in Ambaji: અંબાજીમાં આજે વિવિધ મંદિરોમાં બાબા બર્ફાની ના અનોખા શિવલિંગ બનાવી શિવભક્તોને અમરનાથના દર્શન કરાવ્યા, રાજસ્થાની લોકોનો આજે છેલ્લો સોમવાર અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 08 ઓગસ્ટ: … Read More

Ambaji darshan aarti time change: અંબાજી દર્શન કરવા જતાં પહેલાં જાણી લો આરતી અને દર્શનના સમય માં થયેલો બદલાવ

Ambaji darshan aarti time change: અંબાજી મંદિર માં થતી આરતી હવે ત્રણ સમય કરવા માં આવશે…. મંદિર સવારે 11.30 કલાકે બંધ થતુ હતુ તેના બદલે 10.45 કલાકે બંધ થશે અહેવાલ: … Read More

Chaitri Navratri: આજથી ચૈત્રી નવરાત્રી શરુ, અંબાજી મંદિર માં જવારા સાથે નું ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યું

Chaitri Navratri: ચૈત્રી નવરાત્રી માં શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રહેતા મોટી સંખ્યા માં યાત્રિકો નો ઘસારો જોવા મળ્યો અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 02 એપ્રિલ: Chaitri Navratri: હિંદુઓના નવા વર્ષ વિક્રમ … Read More

Ambaji Darshan Aarti time: અંબાજી મંદિર માં 2 એપ્રીલ થી દર્શન આરતી નાં સમય માં પણ ફેરફાર

Ambaji Darshan Aarti time: આવતીકાલ થી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ, અંબાજી મંદિર માં ચૈત્રી નવરાત્રી થી દર્શન આરતી નાં સમય માં પણ ફેરફાર, અને નવરાત્રી ના દિવસે ઘટ સ્થાપન નો … Read More