Isolation coach: અમદાવાદ મંડળએ તૈયાર કર્યા 19 આઇસોલેશન કોચ

Isolation coach: કોરોના સામેના યુદ્ધમાં રેલ્વેની ભાગીદારી સાબરમતીમાં 13 કોચ અને ચાંદલોડિયામાં 06 કોચ ઉપલબ્ધ રહેશે. કુલ 304 દર્દીઓ દાખલ થઈ શકશે. કોચમાં ઠંડક પૂરી પાડવા માટે રૂફ ટોપ કૂલિંગ અને વિંડો કૂલર લગાવવામાં આવ્યા અમદાવાદ , … Read More

હવે આ ટ્રેનો અંબલી રોડને બદલે ચાંદલોડીયા સ્ટેશન (Chandlodiya Station) પર રોકાશે.

  ભુજ – બરેલી, પોરબંદર – દિલ્હી સરાય રોહિલા અને પોરબંદર – મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેનો હવે પશ્ચિમ રેલ્વે દ્વારા આંબલી રોડને સ્થાને (Chandlodiya Station) ચાંદલોડિયા સ્ટેશન પર રોકાશે.  આ ટ્રેનોની વિગત … Read More