Chotila Utsav: ચોટીલા ઉત્સવ-2024ના પ્રથમ દિવસે કલાકારોએ કલાના કામણથી લોકોને કર્યા મંત્રમુગ્ધ
ચોટીલા ઉત્સવ-૨૦૨૪(Chotila Utsav) માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર 16 ફેબ્રુઆરી: Chotila Utsav: પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે બે દિવસીય ‘ચોટીલા ઉત્સવ-૨૦૨૪’નો આજરોજ જગદીશભાઈ ત્રિવેદી, ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ શર્મા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો. … Read More