Vacancies in Gujarat Police: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કરશે 12 હજાર 472 જગ્યાઓની ભરતી, જાણી લો, ફોર્મની છેલ્લી તારીખ

Vacancies in Gujarat Police:ગુજરાત પોલીસમાં PSI, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, લોક રક્ષક અને જેલ કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થઈ રહી છે અમદાવાદ, 06 એપ્રિલઃ … Read More

Chotila Utsav: ચોટીલા ઉત્સવ-2024ના પ્રથમ દિવસે કલાકારોએ કલાના કામણથી લોકોને કર્યા મંત્રમુગ્ધ

ચોટીલા ઉત્સવ-૨૦૨૪(Chotila Utsav)  માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર 16 ફેબ્રુઆરી: Chotila Utsav: પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે બે દિવસીય ‘ચોટીલા ઉત્સવ-૨૦૨૪’નો આજરોજ જગદીશભાઈ ત્રિવેદી, ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ શર્મા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો. … Read More

Government’s decision for the farmers: ગુજરાતમાં આગામી 21મી ઑક્ટોબરથી શરૂ થશે ખરીફ પાકોની ખરીદી ટેકાના ભાવે

રાજ્યના ખેડૂતો માટે સરકારનો આવકારદાયક નિર્ણય Government’s decision for the farmers: ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. ૬૩૬૪ કરોડની કિંમતની ૯.૯૮ લાખ મે. ટન મગફળી અને રૂ. ૪૨૦ કરોડની ૯૧,૩૪૩ મે. … Read More

Paresh Dhanani statement: દેશમાં એક દેશ એક ટેક્ષના નારા પછી પણ 64 પ્રકારના વેરા: પરેશ ધાનાણી

Paresh Dhanani statement: સરકારની નિષ્ફળ નાણા નિતીના કારણે ગુજરાતનો વિકાસ રૂંધાયો : પરેશ ધાનાણી ગાંધીનગર, 21 સપ્ટેમ્બર: Paresh Dhanani statement: વિધાનસભા ગૃહમાં ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયકમાં પૂર્વ … Read More

કોરોના વેક્સિનેશન સંદર્ભે ટાસ્ક ફોર્સના નિષ્ણાત તબીબોનું મહત્વનું માર્ગદર્શન

ગાંધીનગર, ૨૮ ડિસેમ્બર: કોરોના વેક્સિનેશન માટે ગુજરાત સંપૂર્ણ સજજ છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે વેક્સિનેશન માટે નિષ્ણાંત તબીબોની ટાસ્ક ફોર્સની રચના કરી છે. આજે ગાંધીનગરમાં આ ટાસ્ક … Read More

કરજણ અને શિનોર તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલ પાક નુકસાન અંગે સહાય ચૂકવાશે

ગત ચોમાસામાં અતિવૃષ્ટિ તથા નર્મદા ડેમમાંથી પાણી છોડવાના કારણે ખેતી પાકોમાં ખેડૂતોને નુકશાન થયું હતું કરજણ અને શિનોર તાલુકાના નર્મદા નદી કિનારાના દસ – દસ ગામોમાં કુલ ૨૮૪૬ ખેડૂતોને રર૩૧ … Read More

ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણના અધિકાર માટે રાજ્ય સરકાર તાત્કાલીક ૬૦૦૦ સરકારી શાળાઓ બંધ કરવાનો અવિચારી નિર્ણય રદ કરે: ડૉ. મનિષ એમ. દોશી

ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓ બંધ કરવાના અવિચારી નિર્ણયને ગુજરાતના હિત માટે તાત્કાલીક રદ કરવા બાબત. ગાંધીનગર, ૦૩ ડિસેમ્બર: ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાની રાજ્ય … Read More

પંચમહાલ જિલ્લામાં રૂ. ૩૨૫ કરોડના ખર્ચે નવી મેડીકલ કોલેજ શરૂ કરાશે : કેન્દ્ર સરકારે આપી મંજુરી

કેન્દ્રીય પુરસ્કૃત યોજના હેઠળ▪રાજ્યના પંચમહાલ જિલ્લામાં રૂ. ૩૨૫ કરોડના ખર્ચે નવી મેડીકલ કોલેજ શરૂ કરાશે : કેન્દ્ર સરકારે આપી મંજુરી : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ ગોધરામાં મેડીકલ કોલેજ માટે રૂ. … Read More