તાઉ-તે વાવાઝોડાને લઇને તંત્ર એલર્ટઃ સીએમ રુપાણીએ(CM rupani) જિલ્લા તંત્રો સાથે યોજી વિડીયો કોન્ફરન્સ, સાથે લોકોને કરી ખાસ અપીલ

સમગ્ર વહિવટી તંત્ર પ્લાનીંગ ઇન ડિટેઇલ-પ્લાનીંગ ઇન એડવાન્સ એપ્રોચથી સજ્જ છે:-મુખ્યમંત્રી(CM rupani) દોઢ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર પૂર્ણ થઇ ગયું છે પશુપાલકોના પશુઓનું પણ સલામત સ્થળે સ્થળાંતર પશુપાલન વિભાગ-સંબંધિત … Read More

CM Rupani: મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી.

CM Rupani: કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી, જામનગર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ. અહેવાલ: જગત … Read More

ચિંતાની જરુર નથી, સાવચેતી રાખવાની જરુર છે હજી કોરોનાના કેસ વધી શકે છે, સંજીવની રથની સગવડમાં વધારવામાં આવીઃ CM Rupani, વાંચો વધુમાં શું કહ્યું…

હાઇકોર્ટના નિર્દેશ પર સાંજે ગાંધીનગર ખાતે યોજાશે બેઠક: સીએમ વિજય રુપાણી(CM Rupani) સુરત, 06 એપ્રિલઃ સુરતમાં સતત વધતા કોરોના સંક્રમણને લઇ રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે … Read More

મુખ્યમંત્રી રુપાણી(CM Rupani) રાજ્યની જનતાનો આભાર માન્યો, સીએમએ કહ્યુંઃ વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય

ગાંધીનગર, 23 ફેબ્રુઆરીઃ મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી(CM Rupani) એ રાજ્યના મહાનગર પાલિકાઓ ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ના ભવ્ય વિજય અંગે પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા પ્રતિક્રિયા આપી સૌ … Read More

વડાપ્રધાન કાર્યાલય તરફથી સંવેદનાઃ મૃતક શ્રમજીવીઓના પરિજનોને 2 લાખની અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયતા

નવી દિલ્હી, 19 જાન્યુઆરીઃ સુરત શહેરના કીમ પાસે થયેલા ગોઝારા અકસ્માત પ્રત્યે વડાપ્રધાન કાર્યાલય તરફથી સંવેદના વ્યકત કરાઇ છે. ટ્વીટ કરીને આ કરૂણ અકસ્માતમાં મોતને ભેટેલા શ્રમજીવીઓને શ્રદ્ધાંજલિ અપાઇ છે. … Read More

CM રુપાણીનો મહત્વપૂર્ણ નિર્ણયઃ 1 એપ્રિલથી 31 ડિસેમ્બર 2020 સુધી નોનયુઝ વ્હિકલનો વાહન વેરો માફ

ગાંધીનગર, 04 જાન્યુઆરીઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-19ની પરિસ્થિતીમાં બંધ રહેલી શૈક્ષણિક સંસ્થાઓ-સ્કૂલોને રાહત આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આ નિર્ણય અનુસાર, રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ/સ્કૂલોના નામે નોંધાયેલી … Read More

CM રૂપાણીએ રૂ. ૪૬.૮ર કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત કર્યા

ગાંધીનગર,10 ડિસેમ્બરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ૧ર૮ ગામોની ૩.૭૪ લાખ જનસંખ્યાને પીવાનું શુદ્ધ પુરતું પાણી પુરૂં પાડનારી રૂ. ૪૬.૮ર કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો … Read More

કોરોનાની સામે તંત્રની કામગીરીની સમીક્ષા કરવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી જામનગરમાં

રિપોર્ટ:જગત રાવલ૦૮ ઓગસ્ટ,જામનગરમાં વધતા જતા કોરોનાના કેસ અને તંત્ર ની કામગીરી ની સમીક્ષા માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિ જામનગરની … Read More