lakhimpur kheri violence update: લખનૌ ખાતે પોલીસની ગાડીને લગાવી આગ, અખિલેશ યાદવને કસ્ટડીમાં, રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કર્યો બહેનને સપોર્ટ

lakhimpur kheri violence update: કૃષિ કાયદા અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્ર ટેનીની ટિપ્પણીનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને મંત્રીના દીકરા વચ્ચે રવિવારે થયેલી હિંસક અથડામણ દરમિયાન 8 લોકોના … Read More

Shankarsinh Vagela:પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા થશે કોંગ્રેસમાં સામેલ

કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહ પરમારે કહ્યું કે, શંકરસિંહ વાઘેલા(Shankarsinh Vagela)ના કોંગ્રેસમાં આવશે કે નહીં તેના વિશે હજી નક્કી નથી ગાંધીનગર, 03 ફેબ્રુઆરીઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા(Shankarsinh … Read More