કોવિડ-૧૯ની પરિસ્થિતીમાં મેડીકલ ઓક્સીજનની માંગને પહોચી વળવા જાહેરનામુ

રાજ્યના ઓક્સીજન ઉત્પાદક એકમો માત્ર ૫૦% સુધીનો જ ઓક્સીજન ઔદ્યોગીક વપરાશ માટે આપી શકશે અનિવાર્ય સંજોગોમાં જો મેડીકલ ઓક્સીજનની તાકીદે જરૂરીયાત ઉભી થાય તો પ્રથમ પ્રાથમિકતા મેડિકલ ઓક્સીજનને આપવાની રહેશે … Read More

ચાર વર્ષના બાળકથી દૂર રહી કોવિડ હોસ્પિટલ ખાતે નિષ્ઠાપૂર્વકની સેવા બજાવી રહી છે:નિતાબેન વૈષ્લાણી

આરોગ્યક્ષેત્રના આધારસ્તંભ સમાન રાજકોટ કોવિડ હોસ્પિટલના આરોગ્યકર્મીઓ અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૧૦ સપ્ટેમ્બર : કોરાના મહામારીના સંક્રમણકાળમાં સમગ્ર વિશ્વની સુખાકારી માટે આરોગ્ય ક્ષેત્રે કાર્યરત એવા  તબીબો, નર્સ અને પેરામેડીકલ સ્ટાફ એ ત્રણ આધારસ્તંભ સમાન છે. જે … Read More

૦૯ સપ્ટેમ્બરના રોજ બપોર ૧૨:૩૦ કલાકે ૨૦૦ બેડની અદ્યતન સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલના ઈ-લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી રાજકોટના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ખાતે ઈ-લોકાર્પણ ૨૦૦ બેડના અદ્યતન કોવિડ હોસ્પિટલ, કોવિડ ઓટોપ્સી સેન્ટર, કોલેજોમા પોસ્ટ કોવિડ ફીજીયોથેરાપી રીહાબીલીટેશન કોર્ષ  અને રેડિયોથેરાપીના અદ્યતન મશીન … Read More

S.V.P. હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત માટે અસરકારક સાબિત થતા આયુર્વેદિક ઉકાળા

કોરોનાકાળના 114 દિવસમાં 1700થી વધારે દર્દીઓએ 12 હજારથી વધુ વખત રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાનું સેવન કર્યુ ગરમ ઉકાળા જ શરીર માટે ફાયદાકારક છે,ઠંડા ઉકાળા ઓછા અસરકારક છે : વૈધ રામ … Read More

मुख्यमंत्री ने 5 जिलों में कोविड-19 विजय रथ को ऑनलाइन हरी झंडी दिखाकर रवाना किया

सरकार के गहन प्रयासों से गुजरात में कोरोना रिकवरी रेट 82 फीसदी से अधिकः सीएम 33 जिलों की 90 तहसीलों में 44 दिनों तक भ्रमण कर कोरोना के प्रति लोगों … Read More

સીવીલ હોસ્પિટલમાં દર્દીને સારવાર માંગણીથી નહીં લાગણીથી થાય છે: અમરીશભાઈ ત્રિવેદી

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : “અલ્ટ્રામોર્ડન પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનના દર્દીઓને જે સારવાર આપવામાં આવે તેનાથી પણ વધુ સારી સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અપાય છે, અહીં દર્દીઓને હૂંફ અને માનસિક સધિયારો તો આપવામાં આવે છે, સાથો સાથ … Read More

મધુર સંગીત પીરસીને કોરોના દર્દીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : સંગીત એ ઈશ્વરની દેન છે, શક્તિનો વહેતો અવિરત સ્ત્રોત છે. સંગીત એ મનુષ્યના જીવનનો મહત્વનો હિસ્સો છે. સંગીત કોઈપણ વ્યક્તિના મન અને મગજ પર અસરકર્તા છે. કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબુત બને … Read More

પોતાના પરિવાર પહેલાં અન્યોના પરિવારના સ્વાસ્થ્યના કલ્યાણની ચિંતા કરતાં:ડો. મુકેશ પટેલ

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૦૫ સપ્ટેમ્બર: “પરિવાર” શબ્દ બોલતા કે સાંભળતાની સાથે અનેક સુખ-દુ:ખની ભાવનાઓના અદ્શ્ય સ્પર્શની કંપારી પગથી લઈને ધડ સુધી પ્રસરી જતી હોય છે. વિકટ પરિસ્થિતિમાં વ્યક્તિની તાકાત અને નબળાઈ … Read More

કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ ડો.પાર્થ શાહ અને ડો.ૠતા સાવજ

સુરત:મંગળવાર: કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યું છે. ડો.પાર્થ શાહ સ્મીમેર ખાતે મેડિસીન વિભાગમાં અને તેમના પત્ની ડો.ૠતા સાવજ નવી સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે … Read More

टेलीमेडिसिन स्टूडियो से चिकित्सक देंगे कोविड अस्पताल में भर्ती मरीजों को परामर्श

खबर झारखंड से प्रति दिन मिलेगी 40 मरीजों को ऑनलाइन परामर्श रिपोर्ट: शैलेश रावल धनबाद जिले के सभी कोविड-19 अस्पताल में कोरोना संक्रमित मरीजों के बेहतर इलाज के लिए उपायुक्त … Read More