જૂનાગઢ – જાણિતા ભજનિક યોગેશપુરી ગૌસ્વામીનું નિધન

જૂનાગઢ, ૦૬ ઓગસ્ટ: 55 વર્ષની વયે જાણીતા કલાકારના નિધનથી દશનામ ગૌસ્વામી સમાજ અને ભજનિકોમાં શોકની લાગણી છવાઈ ભવનાથ તળેટીમાં યોજાતાં શિવરાત્રીના મેળામાં તેમના ભજન સાંભળવા લોકોની ભીડ જામતી હતી નગર … Read More

જૂનાગઢ – મનપામાં ભાજપના વોર્ડ નં ૬ ના કોર્પોરેટર રાજુભાઈ નંદવાણીનું અવસાન

જૂનાગઢ, ૨૩ જુલાઈ ૨૦૨૦ થોડા દિવસ અગાઉ તબિયત લથડતાં રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો રાજુભાઈ નંદવાણી સિંધી સમાજના મોભી હતા … Read More