ગુજરાતના IAS અધિકારી(gujarat cadre ias) ડો.ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન, CM રુપાણીએ આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદ, 19 જૂનઃ ગુજરાત કેડરનાં IAS ઓફિસર ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા (gujarat cadre ias) નું કોરોનાને કારણે નિધન થયું છે. તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા છે.ડો. ગુરુપ્રસાદ મહાપાત્રા છેલ્લાં દોઢ માસથી દિલ્હીની … Read More

माउंट आबू (Mount abu) चट्टान से फिसलने हुई युवक की मौत

Mount abu: माउंट आबू से आबूरोड़ की जाने वाले मार्ग पर एक व्यक्ति चटटान से फिसलने वक्त उसके ऊपर गिरे बड़े पत्थर से चोटिल होने पर मौत हो गयी । … Read More

કિમ જોંગ ઉન(kim jong un)નો એક નવો આદેશ: ઉત્તર કોરિયાનો કોઈ નાગરિક વિદેશી ફિલ્મો જોશે કે વિદેશી કપડાં પહેરશે તો તેને મળશે મૃત્યુની સજા

વર્લ્ડ ન્યૂઝ, 08 જૂનઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન(kim jong un) પોતાના નિર્ણયોને લઈ દુનિયાભરમાં જાણેતો છે. કિમ જોંગ ઉને તાજેતરમાં જ એક નવો આદેશ બહાર પાડ્યો છે કે, … Read More

પ્લેન ક્રેશમાં ‘tarzan’ સ્ટાર જો લારા અને તેની પત્ની સહિત 7 લોકોનાં મૃત્યુ થયું, જાણો વિગત

મનોરંજન ડેસ્ક, 31 મેઃ ‘ટાર્ઝન: ધ એપિક એડવેન્ચર્સ’માં ટાર્ઝન(tarzan)નો રોલ પ્લે કરનારા જો લારાએ દુનિયાને અલવિદા કહ્યું છે. 58 વર્ષીય અમેરિકન એક્ટર જો લારા અને તેની 66 વર્ષીય પત્ની ગ્વેન … Read More

TaTa groupએ પોતાના સ્ટાફના પરિવાર માટે લીધો મોટો નિર્ણયઃ કર્મચારીનું કોરોનાથી મૃત્યુ થતા પરિવાર સુધી પહોંચાડશે આ સહાયતા- વાંચો વિગત

બિઝનેસ ડેસ્ક, 22 મેઃ દેશના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા કંપની(TaTa group)ના મહત્વપૂર્ણ એકમ એવા ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે તેમના કર્મચારીઓમાંથી જે કોઈ વ્યક્તિ કોરોનાને કારણે મરી જશે … Read More

ચિપકો આંદોલનના પ્રણેતા અને પ્રખ્યાત પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા(sundarlal bahuguna)નું કોરોનાથી નિધન..! પીએમ મોદીએ આપી શ્રંદ્ધાજલિ

નવી દિલ્હી, 21 મેઃ ચિપકો આંદોલનના પ્રણેતા અને પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા(sundarlal bahuguna)નુ કોરોનાથી સંક્રમિત થયા બાદ ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં નિધન થયુ છે. તેઓ 94 વર્ષના હતા. તેમને(sundarlal bahuguna) કોરોનાની સાથે … Read More

પરેશ રાવલ(Paresh rawal)ના નિધનના સમાચારની અફવા જાહેર થતા, અભિનેતાએ આપ્યો આવો જવાબ- વાંચીને તમને પણ હસવુ આવશે…!

બોલિવુડ ડેસ્ક, 15 મેઃ બોલિવુડના સુપરહિટ ઍક્ટરમાંથી એક એવા પરેશ રાવલ(Paresh rawal)ના મૃત્યુની અફવા ઊડી. સોશિયલ મીડિયા પર આ અફવા એવી વાયરલ થઈ ગઈ કે લોકો શંકા-કુશંકા કરવા માંડ્યા. આખરે … Read More

વધુ એક માઠા સમાચારઃ ગુજરાતના જાણીતા જાદુગર સમ્રાટ કે.લાલના પુત્ર જુનિયર કે. લાલ(junior k.lal)નું કોરોનાથી નિધન

અમદાવાદ, 05 એપ્રિલઃ ગઇ કાલે જ જાણીતા કવિ ગઝલકાર ખલીલ ધનતેજવી અને વાંકાનેરનાં મહારાજા દિગ્વિજયસિંહ ઝાલાના નિધનના સમાચાર આવ્યાં હતા, ત્યાં જ આજે એક વધુ ખરાબ સમાચાર આવ્યાં છે. જુનિયર … Read More

સિનેમા જગતના વરિષ્ઠ અભિનેત્રી શશિકલા(shashikala)નું 88 વર્ષની વયે થયું નિધન, 100થી વધુ ફિલ્મોમાં કર્યો હતો અભિનય

બોલિવુડ ડેસ્ક, 04 એપ્રિલઃ સિનેમા જગતના વરિષ્ઠ અભિનેત્રી શશિકલા(shashikala)નું 88 વર્ષની વયે નિધન થયું છે. શશિકલાએ આજે એટલે કે 4 એપ્રિલે મુંબઈના કોલાબામાં બપોરે 12 કલાકે અંતિમ શ્વાસ લીધા થયું … Read More

જૂનાગઢ – જાણિતા ભજનિક યોગેશપુરી ગૌસ્વામીનું નિધન

જૂનાગઢ, ૦૬ ઓગસ્ટ: 55 વર્ષની વયે જાણીતા કલાકારના નિધનથી દશનામ ગૌસ્વામી સમાજ અને ભજનિકોમાં શોકની લાગણી છવાઈ ભવનાથ તળેટીમાં યોજાતાં શિવરાત્રીના મેળામાં તેમના ભજન સાંભળવા લોકોની ભીડ જામતી હતી નગર … Read More