શું તમને ખબર છે કે વૈકુંઠધામ(Vaikunthdham) ક્યા આવેલુ છે? જાણો સૌથી મોટુ રહસ્ય

ધર્મ ડેસ્ક, 14 માર્ચઃ હિન્દુ ધર્મ માન્યતાઓમાં વૈકુંઠ(Vaikunthdham) જગતપાલક ભગવાન વિષ્ણુનો વાસ હોવાથી પુણ્ય, સુખ અને શાંતિનું લોક છે.એવું માનવામાં આવે છે કે આ લોક દેવપુરુષ,મહાત્મા,ગુણી અને સજ્જનોના સતકર્મોથી પ્રાપ્ત … Read More

Rashi bhavishya: વાંચો, આજનું રાશિફળ- શું કહે છે તમારી રાશિ?

જ્યોતિષ ડેસ્ક, 13 માર્ચઃ રાશિભવિષ્ય(Rashi bhavishya) રોજીંદા બદાલાતા ગ્રહોની સ્થિતિ પર આધારિત હોય છે. દરેક રાશિ અનુસાર અંદાજિત રીતે ગ્રહોની સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે. તો આવો આજનું રાશિભવિષ્ય … Read More

Vastu tips: આ વારે તુલસી ક્યારે દીવો કરવો માનવામાં આવે છે શુભ

જ્યોતિષ ડેસ્ક, 04 માર્ચઃ Vastu tips: પુરાણોમાં તુલસીના છોડને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે અને આ છોડને પૂજનીય માનવામાં આવે છે. આ છોડને ઘરે રાખવાથી જીવનમાં સુખ-શાંતિ રહે છે અને … Read More

કુમકુમ મંદિર(Kumkum mandir) દ્વારા અમદાવાદની 610 મી જયંતિની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ, ૨૬ ફેબ્રુઆરી: આજના રોજ અમદાવાદની 610મી જયંતી હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ(Kumkum mandir)- મણિનગર દ્વારા સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન-અર્ચન કરીને આરતી ઉતારવામાં આવી હતી … Read More

કાલથી ચોર પંચક(Panchak) શરુ થઇ ગયું છે, ભૂલથી પણ ન કરશો આ કામ

કાલથી ચોર પંચક (Panchak) શરુ થઇ ગયું છે, ભૂલથી પણ ન કરશો આ કામ જ્યોતિષ ડેસ્ક, 13 ફેબ્રુઆરીઃ જ્યોતિષ શાસ્ત્રો મુજબ પાંચ નક્ષત્રના સમૂહને પંચક(panchak) કહે છે . આ નક્ષત્ર … Read More